________________
-
दीपिका-नियुक्ति टीका अ. ७ २.८ परीषहमेदनिरूपणम् १८९ कमक्षिकामत्कुगकीटपिपीलिकावृश्चिकादि कृतां प्रतीकाररहितां पीडां सहमानस्य मनोवाकायकृतां तद्वाधामकुर्वागस्य मोक्षपाप्तिमात्रकृतसङ्कल्प्रावरणस्य दंशम. शकादिवेदनासहनरूपोऽवसेयः-५ अचेलारीपहजयस्तु-मनोविकारविरहितत्वात् स्रोरूपाणि-अत्यन्ताशुचि कुणरूपेण भावयतोऽवण्डब्रह्मचर्यव्रतं धारयतोऽतप. वस्त्र धारणब्र तरूपोऽनवद्योऽवसेयः-६ अरतिपरीषहजयस्तावत्-इन्द्रियामीष्टविषय माप्तिम्मति-अनुत्कण्ठितस्य संयतस्य गीतनृत्यादि विरहितेषु एकान्तध्यानसमाधिगृहेषु स्वाध्यायध्यानभावनारति सेवमानस्य दृष्टश्रुताऽनुभूत वचन एवं कायद्वारा उन की बाधा न पहुंचावे, एवं मोक्ष मार्ग को प्राप्ति में निश्चित बुद्धिवाले होकर दंशमशकादि द्वारा कृत वेदनाको सहलेना दंशमशकपरीषह जय कहलाता हैं।
(६) अचेलपरीषह--जो साधु मानसिक विकार से रहित है, जो स्त्री के रूप को अत्यन्त अपावन मांस के लोथडे के समान समझता है और जो अखण्ड ब्रह्मचर्यव्रत का धारक है, ऐसे मुनि का अल्प वस्त्रों को धारण करना अचेलपरीषह जय कहा जाता है। ___ (७) अरतिपरीषह-जिस साधु के चित्त में इन्द्रियों के अभीष्ट विषयों की प्राप्ति के लिए उत्कंठा नहीं है, जो गीत नृत्य आदि को रहित एकान्त ध्यान-समाधिगृहों में स्वाध्याय, ध्यान और भावना का अभ्यास करता है, जो पहले देखी हुई, सुनी हुई या अनुभव की हुई काम-कथा का स्मरण और श्रवण नहीं करता, जिसके हृदय में काम के वाण प्रवेश नहीं करते और जिसके हृदय में सदैव दया का उदय મન, વચન અને કાયાથી તેમને બાધા ન પહોંચાડવી તથા મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં નિશ્ચલ મતિવાળા બનીને દંશમશકાદીએ કરેલ પીડાને સહન કરવી તે દેશમશકાય પરીષહજય કહેવાય છે.
(૬) અચલપરીષહ-જે સાધુ માનસિક વિકારથી રહિત છે, જે સ્ત્રીના રૂપને અત્યન્ત અપવિત્ર માંસના લોચા જેવું સમજે છે અને જે અખંડ બ્રહ્મચર્યવ્રત ધારક છે, એવા મુનિનું અપવસ્ત્રોનું ધારણ કરવું અચેલપરીષહજય કહેવાય છે.
(૭) અરતિપરીષહ-જે સાધુના ચિત્તમાં ઈદ્રિના અનિષ્ટ વિષયની પ્રાપ્તિ માટે ઉત્કંઠા નથી જે ગીત, નૃત્ય આદિથી રહિત એકાન્ત ધ્યાનસમાધિગૃહમાં સ્વાધ્યાય, ધ્યાન અને ભાવનાને અભ્યાસ કરે છે, જે પહેલા જેએલી, સાંભળેલી અથવા અનુભવેલી કામ-કથાનું શ્રવણ અને સ્મરણ કરતે નથી, જેના હૃદયમાં કામના બાણ પ્રવેશ કરતા નથી, જેના હૃદયમાં સર્વદા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨