________________
दीपिका-नियुक्ति टीका अ. ७ स. ६ अनुप्रेक्षास्वरूपनिरूपणम् १५७ गुणानुचिन्तनं-संसरानुप्रेक्षा, यथा-समुद्रे नाचो विवरपिधानाभावे क्रमशो विचः रतः प्रविष्टजलाभिप्लवे सति नावारूढानामवश्यं विनाशो भवेत् विवरपिधानेतुनिरुपद्रयमिष्टदेशान्तरमाप्तिः एवं कर्मागमास्रवद्वारसंवरणे सति श्रेयः-प्रतिवन्धो न भवति । उक्तश्चो-चराध्ययने-'जा उ अस्साविणी नाचा न सा पारस्स गामिणी जा य निस्सविणीनाया सा उ पारस्स गामिणी ॥७१॥ (अध्ययने-२३) या तु-आसाविणी नौका न सा पारस्य गामिणी । या च निम्सा. विणी नौका सा तु पारस्य गामिनी ॥१॥ इति, एवं भावयतः संवरे कर्मास्त्रयः पूर्वोक्त आनयदोष का संभव नहीं होते ।
(८) संवरानुपेक्षा--संवर के गुणों का चिन्तन करना संवरानुः प्रेक्षा है । समुद्र में कोई छिद्रोंवाली नौका हो और उसके छिद्रों को अगर बंद न कर दिया जाय तो छिद्रों द्वारा उसमें जल का प्रवेश होता है और उस पर सवार लोग अवश्य ही विनाश को प्राप्त होते हैं। इसके विपरीत यदि छिद्र बंद कर दिये जाए तो विना किसी उप. दव के इष्ट मंजिल तक पहुंचा जा सकता है। इसी प्रकार कमों के आगमनद्वार-आस्रव को यदि रोक दिया जाय तो श्रेयस की प्राप्ति में किसी प्रकार की रुकावट नहीं होती। उत्तराध्ययन में कहा है___ 'जो नौका छिद्रों वाली होती है वह पारगामिनी नहीं होती। किन्तु जो नौका छिद्ररहित होती है वह पार पर्यन्त पहुंचने वाली होती है । (अध्ययन २३)
जो इस प्रकार की भावना करता है वह सदैव संवर में परायण લે છે, તેન માં પૂર્વોક્ત આસ્રવ દેષની શક્યતા રહેતી નથી.
(८) स नुप्रेक्षा-स१२ शुशनु थिन्तन ४२९ संपरानुप्रेक्षा छे. સમુદ્રમાં કઈ છિદ્રોવાળી નૌકા હોય અને તેના છિદ્રોને જે પુરી ન દેવામાં આવે તે છિદ્રો દ્વારા તેમાં જળને પ્રવેશ થાય છે અને તેમાં બેઠેલાં પ્રવાસીઓ અવશ્ય વિનાશને પ્રાપ્ત થાય છે. આથી ઉલટું, જે છિદ્ર પુરી નાખવામાં આવે તે કોઈ પ્રકારના ઉપદ્રવ વગર નિશ્ચિત સ્થાન સુધી પહોંચી શકાય છે. એવી જ રીતે કર્મોના આગમનદ્વાર-આસવને જે રોકી દેવામાં આવે તે શ્રેયસની પ્રાપ્તિમાં કઈ પ્રકારને અવરોધ આવતો નથી. ઉત્તરાયયનમાં કહ્યું છે-જે નૌકા છિદ્રોવાળી હોય છે તે પારગ મિની હોતી નથી પરંતુ જે નૌકા છિદ્રરહિત હોય છે, તે કાંઠા સુધી પહોંચવાવાળી હોય છે, (અધ્યયન ૨૩) જે આ પ્રકારની ભાવના ભાવે છે તે હમેશાં સંવરમાં રત
"नथा ,
श्री तत्वार्थ सूत्र : २