SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ तत्वार्थस्त्रे निरोधलक्षणे सततोयुक्तता भवति निःश्रेयसपदमाप्ति थेति ८ एवं-मिर्जराया। नुणदोषमापनं निर्जरानुपेक्षा निर्जरा च कर्मफल-विषाकनन्या द्विविधा अबुद्धि पूर्या, कुशलमूलाच, तत्र-नरकादिगतिषु कर्मफलविपाकजन्याऽबुद्धि पूर्ण अकुशलकर्मानुषन्धा, परीषहजये कृते तु-कुशलमूला-शुभानुबन्धा, निरनुबन्धा चेत्येवं चिन्तयतः कर्मनिर्जराये प्रवृत्ति भवति-९ समन्तादनन्तस्याऽलोकाकाशस्य बहुमध्यदेशभागवतिनो लोकस्य स्वभावानुचिन्तनं लोकानुप्रेक्षा, एवं भावयत. स्तत्त ज्ञानविशुद्धि भवति १० संसारेऽस्मिन् मनुष्यभवो दुर्लभः, तत्रापि समाधि दुखायः सति तस्मिन् बोधिलाभः फलवान् भवति इत्येवं चिन्तनं वोविलामा रहता है। और निश्रेयस को प्राप्त करता है। ___ (९) निर्जरानुप्रेक्षा--निर्जरा के गुणों का विचार करना निर्जरानुप्रेक्षा कहलाता है। कर्मफलविपाक निर्जरा दो प्रकार की है-अबुद्धि पूर्वा और कुशलमूला। नरक आदि गतियों में कर्म के फल को भोग लेने के पश्चात् उसकी जो निर्जरा होती है, वह अबुद्धिपूर्वा निर्जरा कहलाती है। वह अकुशल कमों के अनुबंध का कारण है। परीषहीं पर विजय प्राप्त करने पर जो निर्जरा होती है वह कुशलमूला शुभा. नुबन्धा या निरनुबन्धा कहलाती है । जो इस प्रकार विचार करता है उसकी कर्मनिर्जरा में प्रवृत्ति होनी है। (१०) लोकानुपेक्षा--सभी ओर अनन्त अलोकाकाश के मध्य में अवस्थित लोक के स्वभाव का चिन्तन करने से ज्ञान की विशुद्धि होती है। રહે છે અને નકકી શ્રેયસને પ્રાપ્ત કરે છે. (નિર્જરાનુપ્રેક્ષા–નિર્જરાના ગુણને વિચાર કર નિજાનુપ્રેક્ષા કહેવાય છે. કર્મફળ વિપાક નિર્જરા બે પ્રકારની છે–અબુદ્ધિપૂર્વ અને કુશળમૂલા. નરક આદિ ગતિઓમાં કર્મના ફળને ભેળવી લીધા બાદ તેની જે નિર્જરા થાય છે તે અબુદ્ધિપૂર્વ નિર્જરા કહેવાય છે. તે અકુશળ કર્મોના અનુબંધનું કારણ છે પરીષહ પર વિજય પ્રાપ્ત કરવાથી જે નિજા થાય છે તે કુશલમૂલા, શુભાનુબન્ધ અથવા નિરનુબન્ધ કહેવાય છે. જે આ રીતે વિચાર કરે છે તેની કર્મનિર્જરામાં પ્રવૃત્તિ થાય છે. (૧૦) કાનુપ્રેક્ષા---ચારે તરફ અનન્ત અલકાકાશની મળે અવસ્થિત લોકના સ્વભાવનું ચિન્તન કરવું લેકાનુપ્રેક્ષા છે. લોકનું ચિન્તન કરવાથી જ્ઞાનની વિશુદ્ધિ થાય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy