SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थस्ते प्रच्छन्नं प्रश्नोत्तररूपं सत्यं धर्मः संवरस्य हेतुर्भवति ६ एवं कायादियोगनिग्रहलक्षणः संयमः सप्तदशविधो धर्मः कर्मास्रवनिरोधलक्षणसंवरहेतुर्भवति ७ तपश्च संयतस्याऽऽत्मनो विशोधनार्थ बाह्याभ्यन्तरतपनरूपं बोध्यम्, शरीरेन्द्रिय तापनात् कर्मनिर्दहनाच्च तपो व्यपदिश्यते, तच्च तपो द्वादशविधम्, तत्र षट्कं वाद्य मनशनादिकम् आतापनादिवश्च कायक्लेशरूपम्, आभ्यन्तरञ्च प्रायश्चिचादिकं षट्कम्, । चतुर्थषष्ठाऽष्टमभक्तादिरूपं वा, अथवा तपो यवमध्यादि भेदेनाऽनेकविधम्, द्वादशभिक्षुप्रतिमारूपं वा तपः संवरस्य हेतुर्भवतीति ८ हो, मित हो, एसा प्रश्नोत्तर रूप वचन सत्य कहलाता है । यह सत्य भी संवर का कारण है। (७) संयम-काययोग आदि का निग्रह लक्षण वाला संयमधर्म है। संयम सतरह प्रकार का है और वह आस्रव का निरोध करके संवर का कारण होता है। (८) तप संयमी आत्मा की विशुद्धि के लिए बाव और आभ्यन्तर जो तपन है, उसे तप कहते हैं । शरीर को और इन्द्रियों को तप्त कर देने तथा कमों को दग्ध करने के कारण उसे तप कहते हैं। तप के बारह भेद हैं, जिनमें छह अनशत आदि तथा कायक्लेश रूप आता. पना आदि हैं। प्रायश्चित्त आदि छह आभ्यन्तर तप हैं। उपवास, वेला, तेला आदि के भेद से अथवा यवमध्य आदि के भेद से अथवा द्वादश भिक्षमतिमारूप से तप के अनेक भेद-प्रभेद हैं। उनका यन अन्यत्र देख लेना चाहिए। यह तप भी अस्रवनिरोधरूप संचर का कारण है। નિયમથી યુક્ત હય, ટુંકું હેય-એવું પ્રશ્નોત્તર રૂપ વચન સત્ય કહેવાય છે. આ પણ સત્ય સંવરનું કારણ છે. (૭) સંયમ-કાયાગ આદિના નિગ્રહ લક્ષણવાળે સંયમ ધર્મ છે. સંયમ સત્તર પ્રકાર છે અને તે આસવને નિરોધ કરીને સંવરનું કારણ બને છે. (૮) તપ-સંયમી આત્માની વિશુદ્ધિ માટે બાહ્ય તથા આત્યંતર છે તપશ્ચર્યા છે તેને તપ કહે છે. શરીર તથા ઈન્દ્રિયને તસ કરનાર તથા કને ભસમ કરવાના કારણને તપ કહે છે. તપના બાર ભેદ છેજેમાં છ અનશન આદિ તથા કાયકલેશ રૂ૫ આતાપના આદિ છે. પ્રાયશ્ચિત્ત આદિ છ આત્યંતર તપ છે. ઉપવાસ, છઠ, અદમ, આદિના ભેદથી અથવા યવમધ્ય આદિના ભેદથી અથવા બાર ભિક્ષુપ્રતિમા રૂપથી તપના અનેક ભેદ-પ્રભેદ છે. એમનું વર્ણન અન્યત્ર જોઈ લેવું. આ તપ પણ આઅવનિરાધ રૂપ સંવરનું કારણ છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy