________________
दीपिका-नियुक्ति टीका अ.७ सू.५ दशविध अमणधर्मनिरूपणम् १५५ अपरुषम् अनिष्ठुरम्-परपीडावर्जकम्-अपिशुनम्-प्रतीतिकारकम्-चापल्यरहितम् मनाविलम-कषाय कालुष्यवजितम्-विच्छेदरहितम्-निरन्तरोच्चरितम् अविरलम् असम्भ्रान्तम् स्वरोदोषरहितम् स्पष्टम् मधुरम् श्रुतिसुखावहम् अमिजातम् सविनयम् असन्दिग्धम् औदार्ययुक्तम् औद्धत्यवर्जितम् अग्राम्यम् विद्वज्जन मनोऽनुरञ्जनसमर्थम् आत्मश्लाघावर्जितम् प्रस्तुतार्थाभिधायि माया लोभ क्रोध मान कषायचतुष्टयरहितं सेव्यम् । एवं गणधरमत्येकवुद्धविरचित सूत्रमार्गानुसारप्रवृत्तार्थम् अर्थनीयम् अथिपुरुपभावग्रहणसमर्थ स्वपरार्थानुग्रहकारकं निरुपधि निश्छलम् देशकालानुपसारि-अनवचम् जैनशासनप्रशस्तं यमयुक्तम् मितं याचननहीं होना चाहिए, निष्ठुर नहीं होना चाहिए, पर को पीडा पहुचाने वाला न होना चाहिए, चुगली रूप अथवा अप्रतीतिकारक नहीं होना चाहिए। वह चपलता से रहित हो, कषाय की कलुषता से रहित हो. अटक-अटक कर न बोला जाय-लगातार उच्चरित हो, अविरल हो, अभ्रान्त हो, जल्दबाजी से रहित हो, स्पष्ट मधुर और श्रुति सुखद हो, अभिजात हो विनययुक्त हो, असंदिग्ध, उदारतायुक्त, उद्धतता से रहित, गंवारू न हो-विद्वान् जनो का अनुरंजन करने में समर्थ हो. आत्मप्रशंसा से रहित हो, प्रस्तुत अर्थ का प्रतिपादन करनेवाला हो, क्रोध मान माया और लोभ कषाय से रहित हो, सेवनीय हो, तथा गणघरों प्रत्येक बुद्धों और स्थविरों द्वारा रचित सूत्रमार्ग के अनुकूल अर्थ वाला हो, उपधि एवं छल से रहित हो, देश-काल के अनुकूल हो, निरवध हो, जैन शासन द्वारा प्रशस्त हो, यम-नियम से युक्त ન હોવું જોઈએ, બીજાને પીડા પહોચાડે એવું ન હોવું જોઈએ, ચાડી રૂપ અથવા અપ્રતીતિકારક ન હોવું જોઈએ, તે ચપળતાથી રહિત હોય, કષાયની કલષતાથી રહિત હોય, અટકી-અટકીને ન બોલવામાં આવે-સતત–એકધારું ઉચ્ચારણ હોય, અવિલ હાય, અભ્રાત હાય, છેતરપીંડીથી રહિત હોય, સ્પષ્ટ મધુર અને સાંભળવું ગમે એવું હોય, અભિજાત હય, વિનયયુકત હોય, અસંદિગ્ધ, ઉદારતાયુક્ત, ઉદ્ધતતાથી રહિત, ગામડિયું ન હોય-વિદ્વાનને અનરંજન કરવા માટે સમર્થ હોય આત્મપ્રશંસાથી રહિત હોય પ્રસ્તુત અર્થનું પ્રતિપાદન કરનારૂં હોય, ફોધ માન માયા અને લાભ કષાય યુક્ત હાય સેવન કરવા યોગ્ય તથા ગણધર પ્રત્યેક બુદ્ધો તથા સ્થવિર દ્વારા રચિત સૂત્રમાર્ગ અનુકૂળ અર્થવાળું હોય અર્થનીય (વાંછનીય) હેય સ્વપરને અનગ્રહ કરનારૂં હોય, ઉપધિ તથા છળ-કપટ વગરનું હેય, દેશકાળને અનુકૂળ હોય, નિરવ હાય, જિનશાસન દ્વારા પ્રશસ્ત હોય, યમ
त० १९
श्री तत्वार्थ सूत्र : २