SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नयुक्त टीका अ. ७.५ दशविध श्रमणधर्मनिरूपणम् १५३ लाभवीर्यरूप मदान्ध-ऐश्वर्यमदान्ध-विज्ञानमदान्ध-श्रुतमदान्ध-लाभमदान्ध वीर्यमदान्धाः खलु पुरुषाः बहुकर्मास्रवान् उत्पादयन्ति, तस्मात्-तथाविध मादेवधर्मसेवनेन जातिकुलादि मदमानविनाशनद्वारा कर्मास्त्रवनिरोधलक्षण संवर उत्पद्यते, मार्दवभावे किल-जाति कुलरूपैश्वर्यादिभिरष्टभिर्मदस्थान मत्तो भूत्वा परनिन्दा-स्वपशंसाभिरुचिः तीव्राहकारोपहरु बुद्धिः खलु पुरुषोऽशुभफलदायकमकुशलं कर्म संचिनोति, श्रेयः खलु-मुक्तिसाधन भृतं सम्यग् दर्शनादिक मुपदिश्यमानमपि न श्रद्दधते, तस्मात्- एतेषां खलु जात्यादि मद मानस्थानानां समूलघातोपघाताप मार्दवरूपो धर्मः संघरहेतुरवगन्तव्यः-४ एवम्-अलोभलक्षणं लाघवम् लघुभावोऽपि संवरहे तु भवति, अन्यथा-लोभविनाश होता है । जो पुरुष जाति के, कुल के, रूप के ऐश्वर्य के, ज्ञान के, श्रुत के लाभ के अथवा वीर्य के मद से अंधे होते, वे बहुत कमों का बन्ध करते हैं । अतएव मार्दवधर्म के सेवन से जातिमद कुलमद आदि का विनाश होकर संवर की उत्पत्ति होती है। मार्दव के अभाव में जातिमद, कुलमद, रूपमद, ऐश्वर्यमद् आदि आठ मदस्थानों से उन्मत्त होकर पुरुष परनिन्दा और आत्मप्रशंसा की रुचिवाला, तीव्र अहंकार से उपहत बुद्धि वाला होकर अशुभ फल देने वाले अकुशल कमों का संचय करता है। श्रेयस्कर और मोक्ष के साधन सम्यग्दर्शन आदि का उपदेश सुनकर भी उन पर श्रद्धा नहीं करता । अतएव जातिमद आदि का समूल विनाश करने के लिए मार्दव धर्म का आसेवन करना चहिए। (५) लाघव-लोभ का त्याग या अघुता का लाघव धर्म कहते કુળના, રૂપના, મીલ્કતના, જ્ઞાનના, શ્રતના લાભના અથવા વીર્યના મદથી આંધળા થઈ જાય છે, તે ઘણું બધાં કર્મો બાંધતા હોય છે આથી માર્દવધર્મના સેવનથી જાતિમદ, કુળમદ આદિને વિનાશ થઈને સંવરની ઉત્પત્તિ થાય છે. માર્દવના અભાવમાં જાતિમદ, કુળમદ રૂપમદ, એશ્વર્યમદ આદિ આઠ મદસ્થાનેથી ઉત્પન્ન થઈને, પુરૂષ પારકી નિન્દા અને આત્મપ્રશંસાની રૂચિ. વાળ, તીવ્ર અહંકારથી ઉપહત બુદ્ધિવાળો થઈને અશુભ ફળ આપનાર અકુશળ કર્મોને સંચય કરે છે. શ્રેયસ્કર અને મોક્ષના સાધન સમ્યક્દર્શન આદિને ઉપદેશ સાંભળીને પણ તેમનામાં શ્રદ્ધા રાખતા નથી આથી જાતિ મદ આદિને સમૂળ વિનાશ કરવા માટે માર્દવધર્મનું આસેવન કરવું જોઈએ, (૫) લાઘવલભને ત્યાગ અથવા લઘુતાને લાઘવધર્મ કહે છે. આ श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy