________________
११८
तत्त्वार्थखरे हास्यादिरहितं वचोऽभिधानम् - भाषासमिति रुच्यते--२ उद्गमोत्पादनादि दोष. रहितम् -परार्थनिष्पादितं समुचितकाले आहारग्रहणम्-एषणासमिति रुच्यते-३ धर्भीयकरणग्रहणे सम्यग् विलोक्य रजोहरणादिना पतिलिख्य ग्रहणस्थापनम् आदाननिक्षेपगासमितिः-४ माणिना मविरोधेनाऽङ्गमलत्यागः शरीरस्य स्थापनश्च परिष्ठापनिकासमिति रुच्यते-५ इत्येताः पञ्च समितयः पाणिपीडा परिहारस्याऽभ्युपाया अवगन्तव्याः ॥३॥
तत्वार्थनियुक्ति:--'पूर्व तावत्-संकरकारणभूतानि समित्यादीनि मोक्तानि, तत्सेवनादेव सवरसिद्धिः प्रतिपादिता, सम्पति-कर्मासयनिरोध धर्म से अविरुद्ध, देश-काल के अनुकूल तथा हास्यादि से रहित वचन बोलना भाषा समिति है । (३) उदगाम और उत्पादन सम्बन्धी दोषों से रहित, दूसरों के निमित्त बनाये हुए आहार को उचित काल आने पर ग्रहण करना एषणा समिति है। (४) धर्मोपकरणों को ग्रहण करते समय सम्यक प्रकार से अवलोकन करके और रजोहरण आदि से पूंज कर ग्रहण करना और इमी विधि से रखना आदाननिक्षेपणा समिति है। (५) किसी भी प्रागी को किसी प्रकार की पीडा उत्पन्न न हो, इस प्रकार शरीर के मल का उत्सर्ग करना परिष्ठापनिकासमिति कहलाती है। यह पांच समितियां प्राणियों को पीडा से बचाने के लिए उपाय हैं ॥३॥
तत्त्वानियुक्ति-इससे पूर्व समिति आदि संबर के कारण कहे गए हैं और यह भी बतलाया गया है कि उनके सेवन से ही संघर की કષાયોને ઉત્પન્ન ન કરનાર, કમળ, ધર્મથી અવિરૂદ્ધ દેશકાળને અનુકૂળ તથા હાસ્યાદિથી રહિત વચન બેલવા ભાષાસમિતિ છે (૩) ઉર્દૂ ગમ અને ઉત્પાદન સંબંધી દોષોથી રહિત બીજાને બતાવેલા આહારને એગ્ય સમય થાથી ગ્રહણ કરે એષણ સમિતિ છે, ધર્મ ઉપકરણને ગ્રહણ કરતી વખતે સમ્યક પ્રકારથી અવલોકન કરીને અને રજોહરણ આદિથી પંજને લેવા અને આવી જ વિધિથી પાછા મુકવા આદાન નિક્ષેપણે સમિતિ છે. (૫) કોઈ પણ પ્રાણીને કઈ રીતે પીડા ન ઉદ્ભવે એ રીતે શરીરના મળને ત્યાગ કર પરિષ્ઠાપનિકાસમિતિ કહેવાય છે. આ પાંચ સમિતિઓ પ્રાણિ એને પીડાથી બચાવવાના ઉપાય છે ?
તત્વાર્થનિયતિ–આની અગાઉ સમિતિ આદિ સંવરના કારણે કહે વામાં આવ્યા અને એ પણ સાબિત કરવામાં આવ્યું કે તેમના સેવનથી જ
श्री तत्वार्थ सूत्र : २