SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ तत्वार्थ सूत्रे वसायात् मनोनित्र- ऐहिकामुष्मिक विषयाभिलावरहितस्य पुरुषस्य मनो गुप्तत्या देव न रागद्वेषादिमूलकं कर्म जनिष्यते । एवं वाग्व्यापारविरतस्य यथा विहित माग्भाषिगः खलु वाचाऽपि गुप्तत्वादेव वाचिकमपि अभियवचनादिहेतुकं कर्म असंव्रतस्याऽसत्मलापिन इव नोत्पत्स्यते । एवं- कायोत्सर्गमाजः परित्यक्त प्राणातिपातादिदोषविषयकं क्रियाकलापस्य सामायिक क्रियाकलाप ऽनुष्ठायिनः पुरुषस्य कायगुप्तत्वादेव धावन - वरगना प्रत्युपेक्षिता प्रमार्जिताऽवनिप्रदेश परिभ्रमणद्रव्यान्तरग्रहणनिक्षेपणादिहेतुकं कायिक्रमपि कर्म नाश्लिष्टं भवति, इत्येवं सम्यङ् मनोयोगादित्रय निरोधकक्षणासि स्रो गुमयः संवरस्य करणानि समाधान- जिस पुरुष ने राग द्वेष की परिणति रूप आर्त्तध्यान और रौद्रध्यान से अपने मन को हटा लिया है और जो इह-परलोक संबंधी विषयों की अभिलाषा से रहित है, व मनोगुप्त होने के कारण राग-द्वेषमूलक कर्म का कध नहीं करता। इसी प्रकार जो वचन संबन्धी व्यवहार से निवृत्त हो गया है या शास्त्रविहित वचनों का ही प्रयोग करता है और इस प्रकार वचन से गुप्त है, वह अप्रिय असत्य वचन के कारण बंधने वाले कर्म का बन्ध नहीं करता । इसी प्रकार जो कायोत्सर्ग की स्थिति में है, जिसने प्राणातिपात आदि विषयक क्रियाओं का त्याग कर दिया है, जो सामायिक क्रिया के अनुष्ठान में तत्पर है, वह कायगुप्त होने के कारण दौडने भागने, विना देखी और बिना पूंजी जमीन में चलने, दूसरी वस्तुओं के धरने उठाने आदि कायिक व्यापारों से बंधनेवाले कर्मों से भी युक्त नहीं સમાધાન—જે પુરૂષે રાગ-દ્વેષની પરિણતિ રૂપ આત્તધ્યાન અને રૌદ્રધ્યાનથી પેાતાના મનને હટાવી લીધુ છે અને જે આ લેક પરલેક સ’બધી વિષયેાની અભિલાષાથી રહિત તે મનેાગુપ્ત હાવાના કારણે રાગદ્વેષ મૂળક કા અન્ય કરતાં નથી એવી જ રીતે જે વચન સંબધી વ્યવહારથી નિવૃત્ત થઈ ગયા છે અથવા શાસ્ર-વિદ્ગિત વચનારા જ પ્રયાગ કરે છે અને એવી રીતે વચનથી ગુપ્ત છે, તે અપ્રિય અસત્ય વચનના કારણે મંધાનારા કમના બંધ કરતાં નથી. એવી જ રીતે જે કાત્સગની સ્થિતિમાં છે, જેણે પ્રાણાતિપાત માદિ વિષયક ક્રિયાઓને ત્યાગ કરી દીધે છે, સામાયિક ક્રિયાના અનુષ્ઠાનમાં તત્પર છે તે કાયગુપ્ત હાવાના કારણે દોડવાના. ભાગવાના, વગર જોએ અને વગર પૂજેલી જમીનમાં ચાલવાના, પારકી વસ્તુઓને રાખવા–ઉપાડવા આદિ કાયિક વ્યાપારાથી બધાનારા ક્રમેાંથી પણ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy