SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.७ सू.२ संलर हेतुभूतसमितिगुप्न्यादिनि० १११ आननिरोधलक्षणस संवरस्य हेतवो भवन्ति । तत्र-इर्यादयः पश्चतमिवया, विविधयोग निरोधकरूपा गुप्तयस्तिस्रो मनोगुप्त्यादयः, क्षमा-मार्दवादयो दश. विधो यतिधमा, अनित्यादि द्वादश भावनारूपाऽनुप्रेक्षा, क्षुत्पिपासादि द्वाविंशति परीषहाणां द्वादशविधो जयः, सामायिकसंयमादिश्वविधं चारित्रम्, अनशनादि. वाह्य-प्रायश्चित्तादि षडाभ्यन्तरभेदेन द्वादशदिधं तपोऽवगन्तव्यम्, सर्वेचैते समितिपभृति तपः पर्यन्ताः संघरोपाया यथाक्रमं स्वरूप-भेदो-पभेदैरग्रेऽभिधास्यन्ते । ___अथ समित्यादय स्तावत्कथं संपरस्याऽऽस्रा निरोधलक्षणस्य कारणरूपाः सम्भवन्ति १ इति चेत्-अत्रोच्यते-रागद्वेषपरिणतिविशेषरूपाऽऽगैद्राध्य या जो कर्ता को तपावे सो तप वह अनशन आदि के भेद से बारह प्रकार का है। ये सातों आस्रव निरोध रूप संवर के कारण हैं। ईर्षा आदि पांच समितियां हैं, तीन योगों का निरोध रूप तीन गुप्तियां हैं, क्षमा मार्दव आदि दस प्रकार के धर्म हैं, अनित्य आदि बारह भावनाएं-अनुप्रक्षाएं हैं क्षुधा पिपासा आदि वाईस परीषहों का विजय है, सामायिक आदि पांच प्रकार का चारित्र है छह अनशन आदि बाघ और छह प्रायश्चित्त आदि आभ्यन्तर यो वारह प्रकार का तप हैं। समिति से प्रारंभ करके तपश्चरण पर्यन्त सभी संबर के उपायों का अनुक्रम से स्वरूप भेद और उपभेद बतलाते हुए आगे कथन करेंगे। शंका-ये समिति आदि आस्रषनिरोध रूप संबर के कारण किस प्रकार होते हैं ? જે તપાવી શકાય તે તપ અથવા જે કત્તને તપાવે તે તપ તે અનશન આદિના ભેદથી બાર પ્રકારનું છે. આ સાતે આસવ નિરોધ રૂપ સંવરના કારણ છે. ઈર્યા આદિ પાંચ સમિતિઓ છે, ત્રણ વેગેના નિરોધ રૂપ ત્રણ ગુપ્તિઓ છે, ક્ષમામાર્દવ આદિ દશ પ્રકારના ધર્મ છે, અનિત્ય આદિ બાર ભાવનાઓ અનુપ્રેક્ષાઓ છે, ક્ષુધા, પિપાસા આદિ બાવીસ પરીષહેને વિજ્ય છે, સામાયિક સંયમ આદિ પાંચ પ્રકારના ચારિત્ર છે, છ અનશન આદિ બાહ્ય અને છ પ્રાયશ્ચિત્ત આદિ આવ્યંતર, એમ બાર પ્રકારના તપ છે. સમિતિથી પ્રારંભ કરીને તપશ્ચરણ પર્યન્ત બધા સંવરના ઉપાયોને અનુક્રમથી સ્વરૂપ, ભેદ અને ઉપભેદ દર્શાવતું થયું કથન પછીથી કરીશું. શંકા–આ સમિતિ આદિ આસવનિરોધ રૂપ સંવરના કારણ કેવા પ્રકારના હોય છે? श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy