SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ १०६ तत्वार्थ सूत्रे 9 नामणुवतिनां च भवति । सर्वतः संवरस्तु महाव्रतिनां भवतीति । पुनश्च संवरो द्विविधः द्रव्यसंवरः भावसंवरश्च । तत्र द्रव्यसंवरः नौकादौ प्रविशज्जलनिरोधार्य तच्छिद्रस्य मसृणमृत्तिकादिना संवरणम् भावसंवरश्च - आत्मनि प्रविशत्कर्मणां सम्यक्त्वादिभिः संवरणं निरोधनं भावसंवर उच्यते । स च सम्यक्त्वादिभेदेविविधः समिति गुप्त्यादिभेदैः सप्तपञ्चाशद्विध इति संमील्य भावसंवरः सप्तसप्ततिविधो भवति, तथाहि सम्यक्त्वम् १ व्रतप्रत्याख्यानम् २, अप्रमाद ३, अकषाय ४, योगनिरोधः ५. प्राणातिपातादि पञ्चविरमणम् श्रोत्रेन्द्रियादि पश्चे परिणाम को संवर कहते हैं । पूर्वोक्त संवर दो प्रकार का है देशसं वर और सर्वसंवर, देशसंवर सम्यग्दृष्टि जीव को तथा अणुव्रतधारी श्रावकको होता है सर्वसंवर पांच महाव्रतधारी मुनिराजको होता है। फिर भी संवर दो प्रकारका होता है- द्रव्यसंवर और भावसंवर । द्रव्य संबर वह होता है जो नौका आदि में आते हुए पानी को रोकने के लिए उसके छिद्र को चिकनी मिट्टी आदि द्वारा रोका जाता है। और आत्मा में प्रवेश करते हुए कमों को सम्यक् आदि से रोकना भाव संवर है । वह भाव संवर सम्यक्त्वादि भेदों से बीस प्रकारका, आठ समिति गुप्ति आदि के भेद से सत्तावन प्रकार का है, इस प्रकार सब मिलाकर भाव संवर के सतहत्तर भेद हो जाते हैं । वे भेद इस प्रकार हैं - सम्यक्त्व १, व्रत प्रत्याख्यान २, प्रवादका अभाव ३ कषायका अभाव : योग निरोध ५, प्राणातिपात आदि पांचो से विरमण होना અભાવ થાય છે તે આત્મપરિણમનને સવર કહે છે. પૂર્ણાંકત સ ંવર બે પ્રકા રના છે-દેશસવર અને સર્વસવ, દેશસ`વર સામ્યદૃષ્ટિ જીવને તથા અણુવ્રતધારી શ્રાવકને હાય છે. સર્વાંસ ́વર પચમતુ વ્રતધારી મુનિરાજને ડાય છે તે પણ સંવર એ પ્રકારના હોય છે– દ્રવ્યસવર અને ભાવસ વર દ્રવ્ય સંવર તે હુંય છે જે નૌકા આદિમાં આવતા પાણીને રોકવાને માટે તેના છિદ્રને ચિકણી માટી આદિ દ્વારા રોકવામાં આવે છે અને આત્મામાં પ્રવેશ કરતાં કર્મને સમ્યક્ત્વ આદિથી રોકવા તે ભાવ સવર છે. આ ભાવસ'વર સમ્યક્ત્વાદિ ભેદોથી વીસ પ્રકારના, માઠ સમિતિ ગુપ્તિ આદિના ભેદથી સત્તાવન પ્રકારના, એવી રીતે બધાં મળીને ભાવ સુવરના સિત્યાતર ભેદ થઈ જાય છે. આ ભેદ આ પ્રમાણે છે-(૧) વ્રત अत्याख्यान (२) प्रभावना अभाव ( 3 ) उपायोनो अभाव (४) योगनिरोध (૫) પ્રાણાતિપાત આદિ પાંચે તેથી વિશ્મવુ (૧૦) શ્રોત્ર સ્માદિ પાંચ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy