SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्प सूत्रे ॥ ४३८ ।। 獎 a gro एवमवादीत् इच्छामि खलु भदन्त ! संसारभयोद्विग्नाऽहं देवानुप्रियाणामन्तिके प्रत्रजितम् । ततः खलु श्रमणो भगवान् महावीरः तां चन्दनबालामग्रे कृत्वा अन्या बढीः उग्रभोगराजन्यामात्यप्रभृतीनां कन्याः प्रव्राजयति । yas ara उग्रभोगादिकुलप्रसूता नरा नार्यश्च पञ्चाणुव्रतिकं सप्तशिक्षाव्रतिकम् एवं द्वादशविधं गृहिधर्म प्रतिपद्य श्रमणोपासका जाताः । ततः खलु स श्रमणो भगवान् महावीरस्तीर्थकरनामगोत्रकर्मक्षपणार्थ श्रमण श्रमणी श्रावकश्राविकारूपं चतुर्विधं संघ स्थापयित्वा इन्द्रभूतिप्रभृतिभ्यो गणधरेभ्यः - " उत्पन्नो वा विगमो वा ध्रुवो वा" इति त्रिपदीं ददाति । एतया त्रिपद्या गणधराः द्वादशाङ्गं गणिपिटकं विरचयन्ति । एवं एकादशानां गणधराणां नव गणा प्रदक्षिणपूर्वक वन्दन - नमस्कार करके इस प्रकार निवेदन किया- 'भगवान् ! संसार के भय से उद्विग्न होकर मैं देवानुप्रिय के समीप प्रव्रज्या अंगीकार करना चाहती हूँ । तव श्रमण भगवान् महावीरने चन्दनवाला को आगे करके और भी बहुत सी उग्रवंश, भोगवंश, राजन्यवंश की तथा अमात्य आदिकों की कन्याओं को दीक्षित किया। फिर बहुत से उग्रकुल, भोगकुल आदि में जन्मे हुए नरों तथा नारियोंने पाँच अणुव्रत एवं सात शिक्षाव्रत वाले - बारह प्रकार के गृहस्थ धर्म को स्वीकार किया, और उन्होंने श्रावक-श्राविका का पद पाया। तत्पश्चात् श्रमण भगवान् महावीरने तीर्थकर नाम गोत्र का क्षय करने के लिए साधु, साध्वी श्रावक और श्राविका रूप चतुर्विध संघ की स्थापना करके इन्द्रभूति आदि गणधरों को 'उत्पाद, व्यय और धौव्य' इस प्रकार की त्रिपदी प्रदान की । इस त्रिपदी के आधार से गणधरोंने द्वादशांग गणिपिटक की रचना की । પૂર્ણાંક વંદન નમસ્કાર કરી નિવેદન કર્યુ” કે-હે ભગવન્ત ! સંસારથી ઉદ્વેગ પામી આપની સમીપ દીક્ષા અંગીકાર કરવા માગું છું? શ્રમણ ભગવાને અવસર જાણી સંમતિ આપી અને ચંદનબાળાની દીક્ષા થતાં ઘણી ઉગ્રવશી, ભાગવશી અને રાજન્યવંશીની કન્યાઓ તેમજ અમાત્ય વગેરેની પુત્રીએ સંસાર છેાડી પ્રત્રજયા અંગીકાર કરી. આ ઉપરાંત ઉગ્રકુલ, ભાગકુલ વિગેરેની નર-નારીએ પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત એમ બાર પ્રકારના વ્રતવાળા ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યા અને ભગવાને આવા નર-નારીઓને શ્રાવક અને શ્રાવિકાપઢ અર્પણ કર્યું". ત્યારબાદ તીથ "કર નામ-ગાત્રના ક્ષય કરવા માટે ભગવાને સાધુ-સાધ્વી અને શ્રાવિક–શ્રાવિકા રૂપ ચતુર્વિધ સ ંઘની સ્થાપના કરી. ત્યારપછી ઇન્દ્રભૂતિ વિગેરે ગણધર દેવાને ઉત્પાદ, વ્યય, અને પ્રીબ્યુની ત્રિપદીનું પ્રદાન કર્યું". આ ત્રિપદીના આધારે ગણધરોએ દ્વાદશાંગ ગણિપિટકની રચના કરી. શ્રી કલ્પ સૂત્ર : ૦૨ कल्प मञ्जरी टीका संघस्थापना गणधरेभ्यः त्रिपदी प्रदानं च । ॥सू० ११४॥ ॥४३८॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy