SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्प सूत्रे मञ्जरी ॥४१३॥ टीका सोऽनन्तकः, यः पदार्थः अनादिका आदि रहितो भवति सः अनन्तकः-अन्तरहित-नित्योऽपि भवति, इति वचनात् । एवं च नित्यस्य सदास्थायित्वात् अनादिको जीवबन्धो न छियेतेति पर्यवसितम् । अथ द्वितीय विकल्पितं खण्डयितुमाह-'यदि पश्चाज्जातः' इत्यादिना-यदि पश्चात् जीवस्य बन्धो जातः तदा पश्चाद्वन्धस्वीकारे कदा-कस्मिन् काले सजातः ? कथं-केन प्रकारेण च स छुटयते ? छिद्यते ? अत्र नास्ति किमपि प्रत्युत्तरम्-इति । अतो जीवस्य नास्ति बन्धो न चापि मोक्ष इति पर्यवसितम्। इदं यत्तव मतं तन्मिथ्या। यतो लोके जीवाः अशुभकर्म-बन्धनेन तत्कर्मजनितं दुःखं प्राप्ता दृश्यन्ते' इति परेण सम्बध्यते, एवं शुभकर्मबन्धेन जीवाः सुखं प्राप्ताः दृश्यन्ते । तथा सकलकर्मछेदेन-कर्मकलापस्य ध्यानानलेन भस्मसात्करणेन जीवः सुखदुःखनिमित्तीभूत-शुभाशुभकर्मकृतवन्धनाभावात् मोक्ष-मुक्ति प्राप्नोति इति प्रसिद्धम् । तथा-'अनादिबन्धो न क्यों कि जो पदार्थ आदि-रहित होता है, वह अन्तरहित भी होता है। इस तरह जो नित्य होता है वह सदैव बना रहता है, अतएव अनादिकालीन जीव का बंध नष्ट नहीं होना चाहिए। अब दूसरे विकल्प का खंडन करने के लिए कहते हैं-अगर जीव का बंध पश्चात् उत्पन्न हुआ है तो वह किस समय हुआ ? और किस प्रकार छूटता है ? इस प्रश्न का कोई समाधान नहीं है। अत एव सिद्ध हुआ कि जीव को बंध और मोक्ष नहीं होता। यह जो तुम्हारा मत है सो मिथ्या है, क्यों कि लोक में प्रसिद्ध है कि जीव अशुभ कर्म-बंधन के कारण, उस कर्मजनित दुःख के भागी देखे जाते हैं, और शुभकर्म बंध के कारण जीव मुख के भागी देखे जाते है। तथा ध्यान रूपी अग्नि से समस्त कर्म समूह को भस्म कर देने के कारण, जीव सुख और दुःख के कारणभूत शुभ एवं अशुभ कर्मों से होनेवाले बंध का अभाव होने से मोक्ष प्राप्त करते हैं। અર્ધાતુ-એક રાંક છે અને એક રાજા છે એ શબ્દથી નીચપણું, ઉંચપણું, કુરૂપ પાણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે, અને એ જે ભેદ રહે છે તે–સર્વ સમાનતા નથી, તેજ શુભાશુભ કમને બંધ છે, એમ સિદ્ધ થાય છે. કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. શુભ કર્મ કરે છે તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભેગવે. અને અશુભ કર્મ કરે તે નરકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભોગવે. તને કમને બંધ સમજાવ્યું. હવે તે બંધના વિરોધી સ્વભાવને મોક્ષ કહે છે. જે જે કારણો વડે બંધ થાય છે તે તે કારણેને છેદવાથી મેક્ષ માગ આવી મળે છે અને ભવનો અંત આવી જાય છે. કર્મના બંધનમાં રાગદ્વેષ અને અજ્ઞાન પાયારૂપે છે. આ ત્રણેનું એકત્વ એ કમની ગાંઠ છે. આ ત્રણ વિના કમને બંધ થાય જ નહિ; અને આ ત્રણેથી નિવૃત્તિ કરવી તે “મોક્ષ” કહેવાય. मण्डिकस्य बन्धमोक्षविषय संशयनिवारणम् । मू०११।। છે ॥४१३॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy