SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ||३७३ ॥ लक्षणलक्ष्यमाणोऽयम् = एवं आत्मा जीवः, ज्ञानमयः = ज्ञानघनरूपः इति, अतः जीवोऽस्तीति मतं सिद्धम् । - इत्यादि प्रभुवचनं श्रुत्वा तस्य इन्द्रभूतेः मिथ्यात्वं जले लवणमिव सूर्योदये तिमिरमिव, चिन्तामणौ दारिद्रय-मिय गलितं नष्टम् । तेन सम्यक्त्वं प्राप्तम् । ततः खलु सः = इन्द्रभूतिः भगवन्तः = श्रीमहावीरप्रभुं वदन्ते नमस्यति, दत्वा नमस्त्विा, एवं वक्ष्यमाणं वचनम् अत्रादीत् - हे भदन्त ! वृक्षस्य उच्चत्वम् मातुं = परिच्छेत्तुं वामनजन इव अहम् मतिमन्दः = अल्पबुद्धिः स्वां = सर्वज्ञं श्री वीरस्वामिनं परीक्षितुं समागतः । हे स्वामिन् ! यस्त्वया मां प्रतिबोधो दत्तः, तेन=प्रतिबोधेन अहं संसाराद् विरक्तो जातोऽस्मि । अतः = सांसारिकविषयतो विरक्तत्वात् मां प्रवाज्य = दीक्षित्वा दुःखपरम्पराऽऽकुलात्=अनेक दुःखयुक्तात् भवसागरात् = संसारसमुद्रात् तारय । ततः खलु श्रमणो भगवान् महावीर : "अयम् = इन्द्रभूतिः मे = मम प्रथम = आद्यः, गणधरो भविष्यति इति कृत्वा तम् = इन्द्रभूर्ति पञ्चशतशिष्यसहितं निजहस्तेन - प्रात्राजयत् दीक्षितवान् । चित्त आदि लक्षणों से प्रतीत होनेवाला यह आत्मा ज्ञानघनरूप है। इत्यादि प्रभु के वचनोंको सुनकर इन्द्रभतिका मिथ्यात्व उसी प्रकार है, सूर्यका उदय होने पर अंधकार नष्ट हो जाता है और चिन्तामणि की प्राप्ति हो जाने पर दरिद्रता का नाश हो जाता है । इसी तरह इन्द्रभूति को सम्यक्त्वकी प्राप्ती हो गई । अतः जीव है, गल गया, जैसे यह मत सिद्ध हुआ । जल में लवण गल जाता तत्पश्चात इन्द्रभूति ने भगवान् महावीर को वन्दन और नमस्कार किया । नन्दन - नमस्कार करके इस प्रकार कहा - भगवन्। जैसे वामन - छोटि कायवाला वृक्ष की ऊँचाई को मापने के लिए चले, उसी प्रकार में मति हीन आप सर्वज्ञकी परीक्षा करनेवाला था ! हे भगवान् ! आपने मुझे जो बोध दिया है, उस से मैं कृतकृत्य हो गया। मैं संसार से विरक्त हो गया हूँ। विरक्त होने के कारण मुझे दीक्षा प्रदान करके ચિત્ત આદિલક્ષણાથી પ્રતીત થનાર આ આત્મા જ્ઞાનધન રૂપ છે તેથી જીવ છે એ મત સિદ્ધ થયા. ઇત્યાદિ પ્રભુનાં વચના સાંભળીને ઇન્દ્રભૂતિનું મિથ્યાત્વ એજ પ્રમાણે એગળી ગયું કે જેમ પાણીમાં મીઠું. એગળી જાય છે, સૂર્યના ઉદય થતાં અંધકાર નાશ પામે છે અને ચિન્તામણી મળતાં જેમ દરિદ્રતા નાશ પામે છે. ઇન્દ્રભૂતિને સમ્યફત્ત્વની પ્રાપ્તિ થઈ ત્યારખાદ ઇન્દ્રભૂતિએ ભગવાન મહાવીરને વંદના અને નમસ્કાર કર્યો. વંદન-નમસ્કાર કરીને પ્રમાણે કહ્યું —ભગવન્ ! જેમ વામન વૃક્ષની ઉંચાઈ માપવાને માટે જાય તેમ હું મતિહીન આપ સČજ્ઞની પરીક્ષા કરવા આવ્યા હતા. હું પ્રભા ! આપે મને જે બેધ આપ્યા છે તેથી હું કૃતકૃત્ય થયો છું. હું સંસારથી વિરક્ત થઈ ગયો છું. વિરક્ત થવાને કારણે મને દીક્ષા આપીને દુઃખાથી ભરેલ આ સંસાર રૂપી સાગરમાંથી તારો. ત્યારે ભગવાન મહાવીરે “આ ઇન્દ્રભૂતિ મારો પહેલા ગણુધર થશે” એમ કહીને પાંચસે। શિષ્યા સાથે ઇન્દ્રભૂતિને પેાતાને હાથે દીક્ષા આપી. શ્રી કલ્પ સૂત્ર : ૦૨ 19 कल्प मञ्जरी टीका इन्द्रभूतेः दीक्षाग्रहण वर्णनम् । ॥सू०१०६॥ 1139311
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy