SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ म श्रीकल्प सूत्रे ॥२७१॥ टीका दृष्ट्वा पश्यति, ततो भगवान् प्रतिनिवर्तते । प्रतिनिवर्तमानं भगवन्तं दृष्ट्वा चन्दना परिचिन्तयति ___“आगतो भगवानत्र, पश्चादेष निवृत्तः। किं दुष्कर्म मया चीर्ण, यस्येदमीदृशं फलम्" ॥९॥ श्रीकल्पअहं कीदृशी अधन्या अपुण्या अकृतार्था अकृतपुण्या अकृतलक्षणा अकृतविभवा, कुलब्धं खलु मया र मञ्जरी जन्मजीवीतफलम् , यया इयमेतद्रपा दुःखपरम्पग लब्धा प्राप्ता अभिसमन्वागता । ममाष्टमतपः परिणके समागत एतादृशो गृहिताभिग्रहो महामुनिमहावीरो भगवान् अपतिलम्भित एवं प्रतिनिवृत्तः गृहाऽऽगतः, कल्पवृक्षो हस्तादपसृतः। हस्तगतं वज्ररत्नं नष्टमिति कृत्वा सा चन्दनबाला रोदितुमारभत । ततः खलु भगवान् त्रयोदशं पदं पूर्ण होना देखा, किन्तु आँसू रूप तेरह तेरहवाँ बोल नहीं देखते । इस कारण भगवान् वापिस लोटने लगे। भगवान् को लौटते देख चन्दना सोचती है भगवन्तं हाय हाय प्रांगण में मेरे, रखकर वरद चरण भगवान् । लौट रहे हैं लोकनाथ यह, मैं कैसी पापों की खान ।। चन्दन बालाया मैं कैसी अधन्य हूँ, पुण्यहीन हूं। अकृताथ हूँ। मैंने पुण्य नहीं किया, मैं मुलक्षणों से हीन हूँ, मैंने विभव होम हर्षोल्लासनहीं पाया। मुझे जन्म का और जीवन का भला फल नहीं मिला, जिसने इस प्रकार की दुःखपरम्परा का लाभ वर्णनम्। किया, प्राप्ती की और सामना किया। मेरे तेले के पारणक के अवसर पर आये हुए ऐसे अभिग्रहधारी महामुनि ॥ सू०९५|| महावीर भगवान् आहार लिए बिना ही लौट गये, जैसे घर में आया हुआ कल्पवृक्ष ही हाथ से चला गया । हाय, हाथ आया हीरा गुम हो गया। इस प्रकार विचार कर चन्दनबाला रोने लगी। उस समय भगवान ने तेरहवा बोल અહીં ભગવાને અભિગ્રહની બાર શરતે પૂર્ણ થતી જોઈ, પણ તેરમી શરત જોવામાં આવી નહિ, તેથી ભગવાન પાછા વળવા લાગ્યા. ભગવાનને પાછા ફરતા જોઈ ચંદનબાલા શેક કરવા લાગી કે “આગણે આવેલ સાક્ષાત્ દેવાધિદેવ પાછા ફરી રહ્યા છે, હું કેવી અભાગણી છું કે હાથમાં આવેલું રત્ન ખેઈ બેઠી ! હું ખરેખર પાણી છું, અકૃતાર્થ છુ , પુણ્યહીન છું, વિભવહીન છું, મને મારા જન્મ અને જીવનનું શુભ ફળ ને મળ્યું. મને અભાગણીને જીવનમાં દુઃખપરંપરાઓને જ લાભ મળે, મારી એ કમનસીબી છે કે મારા અડ્ડમના પારણે આવેલા આવા અભિ- ॥२७॥ રહી મુનિ ભગવાન મહાવીર આહાર વિના પાછા વળી ગયા. ઘરમાં આવેલું કલ્પવૃક્ષ હાથમાથી ચાલ્યું ગયું. અરે! મેં તે હાથમાંથી આવેલું રત્ન ગુમાવ્યું! આવા પ્રકારને શેકવિલાપ કરી ચંદનબાલા રડવા લાગી, અને તેની આંખમાં ઝળઝળીયાં આવ્યાં, ચંદનબાલાની આંખમાં જ્યાં આંસુનું બિંદુ દેખાયું કે ભગવાન પાછા પધાર્યા. કારણ કે કોઈ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy