SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प मञ्जरी १/२२८॥ छाया ततः खलु स श्रमणो भगवान् महावीरो राजगृहाद् नगरात् प्रतिष्क्रामति, प्रतिनिष्क्रम्य कठिनकर्मक्षयार्थमनार्यदेशं समनुप्रातः । तत्र खलु नवमं चातुर्मासं चातुर्मासतपसा स्थितः। तत्र खलु भगवान् ईयासमितिसमितः स्त्रीजनकृतान भोगमार्थनारूपान् अनुकूलपरीषहान् , म्लेच्छजनकृतान् पतिकूलपरीषहांश्च कल्पसहमानस्तितिक्षमाणोऽध्यासीनः तूष्णीक एव वैराग्यमार्गे व्यहरत् । केनापि वन्दितो नमस्यितो निन्दितस्तिरस्कृतो वा न तुष्टो न रुष्टः समभावेन भावितात्मा चैवावतिष्ठत् । षट्कायपरिपलको भगवान् “सर्वे प्राणाः र टीका सर्वे भूताः सर्वे जीवाः सर्वे सत्त्वाः स्वस्वकर्मप्रभावेण चातुरन्त संसारकान्तारे परिभ्रमन्ति" इति ससारवैचित्र्यं मूल का अर्थ-'तएणं' इत्यादि । तत्पश्चात् श्रमण भगवान महावीरस्वामी राजगृह नगर से निकले __ और निकल कर कठिन कर्मों का क्षय करने के लिए अनार्यदेशमें पधारे। वहाँ चौमासी तप के साथ चौमासे में स्थित हुए। वहाँ ईर्यासमिति से युक्त भगवान स्त्रियों द्वारा किये गये भोगप्रार्थनारूप अनुकूल परीषहों को, म्लेच्छ जनों द्वारा किये गये प्रतिकूल परीषहों को सहन करते हुए, तितिक्षण करते हुए, अध्यास करते भगवतोऽ और नार्यदेशहुए, मौनयुक्त हो वैराग्य के मार्ग में विचरते रहे। किसी ने वन्दना की, नमस्कार किया तो तुष्ट न RE संजातहुए, किसी ने निन्दा कि या तिरस्कार कीया तो रुष्ट न हुए। समभाव से भवितात्मा होकर ही रहे। परीषहोपट्काय के रक्षक भगवान 'सभी प्राण, समी भूत, सभी जीव और सभी सच, अपने-अपने कर्मों के प्रभाव से चार गति रूप संसार कान्तार ( अटवी) में परिभ्रमण कर रहे हैं। इस प्रकार संसार की नए वर्णनम् । मू०९०॥ 'तए णं' या श्रम भवान महावीर सही नगरीमाथी नीजी निभाना क्षय अर्थ मनाय દેશમાં પધાર્યા. ત્યાં ચૌમાસી તપની આરાધના કરતાં થકાં ચતુર્માસમાં સ્થિર થયા. અહિ પ્રભુ ઈર્યોસમિતિ વિગેરે સમિતિએ વડે યુક્ત થઈને વિચરવા લાગ્યા. આ સ્થળે તેમને સાનુકૂળ પરીષહ સહન કરવા પડયા સ્ત્રીઓ તેમને પ્રાર્થના કરતી હતી તે પણ પ્રભુ વિરત ભાવમાંજ રહેતા હતા. આ ઉપરાંત મ્લેચ્છજાતિના લેકે તરફથી તેમને હેરાન કરવામાં પણ આવતા હતા આવા સાનુકૂળ અને પ્રતિકૂળ બંને પરીષહેને સહન કરતા હતા. તેમજ તે પરીજહોની તિતિક્ષા કરવા મૌન ધારણ કરતા હતાં. સાનુકૂળ પરીષહીને સામનો કરવા તીવ્ર વૈરાગ્યને તેઓ પાળી રહ્યા હતા. તેમને કઈ વંદન કરતું તે તેનાથી તે ખુશી થતા નહિ. કદાચ કે તેમને નિંદે તો તેનાથી તેમને નોખુશી ॥२२८॥ ઉપન થતી નહિ, કોઈ તેમને તિરસ્કાર કરતું તેમની ઉપર તેઓ દ્વેષ કરતા નહિ, દરેક બાબતમાં સમભાવ રાખી સમપરિણામે સવનું છેદન કરતા. “દરેક પ્રાણી, ભૂત, જીવ, સત્વ પિતપતાના કર્મોના પ્રભાવ વડે, સંસારરૂપી ભયંકર અટવામાં ભ્રમણ કરી રહ્યા છે એ પ્રકારની સંસા૨ની વિચિત્રતાને વિચાર કરતા વિચરી રહ્યા હતા. ‘દ્રવ્યું અને ભાવે पूसर्ग RYAVARTEETTEGREET શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy