SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प मञ्जरी ॥२१५॥ टीका भयभीताः भयोद्विग्नाः स्वस्वजोवन-निजनिज जीवितंशङ्कमानाः सन्तः कलकलरावं-कोलाहलशब्दं कर्तुमारभन्त । नाचनौकायाः, आत्मरूपः आत्मस्वरूपः, रक्षक इत्यर्थः, नाविको भयोद्विग्नः भयत्रस्तः किं कर्तव्यमूढः= विचारशून्यः संजातः। कल्पतस्मिन काले तस्मिन् समये श्रमणस्य भगवतो महावीरस्य पूर्वभवमित्राभ्यां कम्बलशम्बलाभिधाभ्यां कम्बल-शम्बलनामकाभ्यां द्वाभ्याम् , वैमानिकदेवाभ्याम् आधिना अवधिज्ञानोपयोगेन सुदंष्ट्राभिधनागकुमारदेवकृतम् उपसर्गम् आभोग्य-ज्ञात्वा तत्रागत्य तम-उपसर्गम् निवार्य-दरीकृत्य सा नौः तीरे-गङ्गायास्तटे स्थापिता। ततस्तौ-कम्बल-शम्बलौ देवौ सुदंष्ट्रनागकुमारदेवं निर्भय दुर्वचनमुक्त्वा हन्तुंनाडयितुमुद्यतौ जातो, तदृष्ट्या (पाल) फट गई। नौका पर सवार लोग भय के कारण उद्विग्न हो उठे। उन्हें अपने-अपने जीवन के लिए सन्देह हो गया-सोचने लगे-न जाने बचेंगे या मरेंगे? वे कोलाहल मचाने लगे। नौका के भग्न हो जाने के कारण नाविक चिन्तित हो गया, भय से त्रस्त हो गया और उसे भान न रहा कि क्या क' औरक्या न करूं ! सोलार गङ्गानद्यां उस काल और उस समय में श्रमण भगवान् महावीर के पूर्वभव के मित्र कम्बल और शम्बल भगवतः नाम के दो वैमानिक देवोंने अवधिज्ञान के उपयोग से सुदंष्ट्रनामक नागकुमारदेवद्वारा कृत उपसर्ग को जाना, समुदंष्ट्रजानकर वे वहाँ आये और उस उपसर्ग को रोक दिया। उन्हों ने वह नौका गंगा के किनारे लेजा कर मार देवकृतो. स्थापित कर दी। तत्पश्चात् कम्बल और शम्बल देव सुदंष्ट्र-नागकुमार देव को दुर्वचन कह कर मारने को पूसर्ग वर्णनम् । તળીએ જઈ બેસશે એમ આગાહી થવા લાગી. તેમાં બેઠેલા મુસાફરોના જીવ તળીએ બેસી ગયા. લેકે “બચાવો, मू०८८॥ બચાવો’ના પિકાર કરવા લાગ્યા. કેટલાક પિતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરતાં જીવવાની આશા પણ છેડીને બેઠાં હતાં. ભગવાન આ દરેકની સામે દયાળુ ભાવે જોઈ રહ્યા હતા. તેઓ મનમાં વિચારતા કે આ જીવોએ પણ મારી જ સાથે આ દેવનું વેર બાંધ્યું હશે. આ બધે તરફડાટ દેવને જ છે એમ ભગવાન પિતે જાણતા હતા છતાં લેકેને કાંઈ કહ્યું નહિ, તેમ જ સારે પણ કર્યો નહિ. ભગવાનના ખ્યાલમાં હતું કે આ વેરને બદલે છેલ્લે જ છે, તેથી તે કમ પૂરું થતાં આપ આપ શાંતિ થઈ જશે. કેટલાક તો ભગવાનને આ તેફાન શાંત કરવા વિનંતિ ॥२१५॥ પણ કરતા હતા; અને ભગવાન તેમને શાંત રહેવા સૂચના પણ આપતા હતા. આ કર્મનું ફળ પુરૂં થતાં ભગવાનના પૂર્વભવેના મિત્રો આવી પહોંચ્યા અને તેઓએ આ દેવને તેમ કરતે અટકાવી તેકાનને શાંત પાવું. નોકાને કાંઠે દેરી ગયા. સહિસલામતપણે કિનારે પહોંચી જતાં લોકોના ખોળિયામાં જીવ આવ્યો. ઘડી પહેલાં જીવન તૂટવાની અણી શ્રી કલ્પ સૂત્ર:૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy