SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प पद्-देवासुरसमा, मनुजपरिषत्-मनुष्यसभा च आलेख्यचित्रभूता इव-अहितचित्रवत् तिष्ठति। ततः श्रीवीरप्रमोश्चारित्रग्रहणानन्तरं, खलु स शक्रो देवेन्द्रो देवराजः जन्तुपातं पतितःजन्तुरिव पतितः सहसा समागतः श्रमणस्य भगवतो महावीरस्य केशान् वज्रमये वज्रमणिनिर्मिते स्थाले प्रतीच्छतिगृह्णाति प्रतीष्य-गृहीत्वा तान् केशान् क्षीरोदसागरं संहरति नयति । यस्मिन् समये च खलु भगवान श्रीवोरः सामायिक चारित्रं प्रतिपद्यते= गृह्णाति, तस्मिन् समये च खलु भगवतो वर्द्धमानस्य चतुर्थ-मतिश्रुतावधिमनःपर्ययकेवलरूपेषु पञ्चसु ज्ञानेषु चतुर्थ मनःपर्ययज्ञानं समुत्पन्नम् । ततः खलु शक्रप्रमुखाश्चतुष्पष्टिरपि इन्द्राः सर्वे देवाश्च देव्यश्च भगवन्तं श्रीवीरममुं “हे भगवन् ! कल्पमञ्जरी टीका ॥१४३॥ ज्ञ-परिज्ञा से जानकर और प्रत्याख्यान-परिज्ञा से त्याग कर सिंहवृत्ति से सामायिक चारित्र अंगीकार किया। उस समय देवों और असुरों का समूह तथा मनुष्यों का समूह चित्रलिखित के समान स्तब्ध रह गया। श्रीवीर प्रभु के चारित्र-ग्रहण के पश्चात् शक्र देवेन्द्र देवराज अचानक ही आ पहुँचे और उन्होंने श्रमण भगवान् महावीर के केशों को हीरे के थाल में लेकर क्षीरसागर में रख दिये। जिस समय भगवान् ने सामायिक चारित्र को अंगीकार किया, उसी समय भगवान् वर्धमान को चौथा, अर्थात् मति, श्रुत, अवधि, मनःपर्यय और केवल रूप पाँच ज्ञानों में से चौथा मनःपर्यय ज्ञान उत्पन्न होगया। तब शक्र आदि चौंसठ इन्द्र सभी देव और देविया श्रीवीर प्रभु का इस प्रकार अभिनन्दन करने लगे भगवतो मनःपर्ययज्ञानोत्पत्तिः। सू०७८॥ પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગ કરીને સિંહ વૃત્તિથી સામાયિચારિત્ર અંગિકાર કર્યું. તે વખતે દે, અસુરે તથા મનુmોને સમૂહ ચિત્રવત્ સ્તબ્ધ બની ગયે. પ્રભુએ ચારિત્ર–ગ્રહણ કરતાં જ શક્ર દેવેન્દ્ર દેવરાજ આગળ આવ્યાં અને તેમણે શ્રમણ ભગવાન મહાવીરનાં કેશને રત્નના થાળમાં ઝીલી લીધા અને વિનયપૂર્વક ક્ષીર સાગરમાં પધરાવ્યાં. જે સમયે ભગવાને સમ્યફ ચારિત્રને અંગીકાર કર્યું. તે વેળાએ ભગવાન વર્ધમાનને ચડ્યું એટલે કે મતિ, ત, અવધિ, મનઃ પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાનોમાંથી શું મનઃ૫ર્થયજ્ઞાન ઉત્પન્ન થયું. શક આદિ ચોસઠ ઈન્દ્ર સઘળાં દેવ અને દેવીઓએ શ્રીવીર પ્રભુને આ રીતે અભિનન્દન કરવા લાગ્યા. “ભગવદ્ ! આપનો જય હે. શ્રમણ- SSC A ॥१४३॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy