SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प किम् अलङ्क्रियेत भूष्येत ? अपि तु न, स्वतः पल्लवित्वात , अमृतं मधुरदव्यैः किं वास्येत?, अपि तु न वास्येत, स्वतो मधुरत्वात् , सरस्वती शारदा देवी पाठविधि पठनक्रमम् किं शिक्ष्येत बोध्येत, अपि तु न शिक्ष्येत, स्वतः शिक्षितत्वात, चन्द्रे धवलत्वं-शुक्लत्वं किम् आरोप्येत स्थाप्येत, अपि तु नाऽऽरोप्येत, स्वतो धवलत्वात् , सुवी सुवर्णजलेन किं परिष्क्रियेत संस्क्रियेत ?, अपि तु न, स्वतः परिष्कृतत्वात् , यो भगवान् ज्ञानत्रिकमहालय मति-श्रुत्य-वधिज्ञानत्रयभाण्डागारः महाविज्ञानजलधिः सकलकलासमुद्रः, महाधीरः-धीराग्रगण्यः महागम्भीर:= सातिशयगाम्भीर्यगुणोपेतच अस्ति । स एवंविधो वर्धमानस्वामी अल्पज्ञानिनः कलाचार्यस्य अन्तिके-पाचे सूत्रे कल्पमजरी ॥१०२॥ टीका शोधा जाता; क्यों कि वह तो स्वतः शुद्ध है। आम के वृक्ष को तोरणों से क्या सिंगारा जाय ?, नहीं, वह नो स्वयं ही पत्तों से युक्त है। अमृत को मधुर द्रव्यों से क्या वासित किया जाय ?, नहीं, क्यों कि वह तो स्वभाव से ही मधुर होता है। शारदा देवी को क्या पाठविधि सिखाने की आवश्यकता होती है ?, कलाचार्यनहीं, क्यों कि वह तो स्वयं सीखी हुई है। चन्द्रमा में धवलता का आरोपण क्या किया जाय !, आरोप समीपे भगवतोकरने की आवश्यकता नहीं, क्यों कि उसमें निसर्ग से ही धवलता है। सोने का सोने के पानी से संस्कार सध्ययनस्याकरने की आवश्यकता है ?, नहीं है, वह तो स्वयं ही परिष्कृत है। नौचित्यजो भगवान् तीन ज्ञान-मति श्रुत अववि-के भण्डार, समस्त कलाओं के सागर, विशाल शक्ति प्रतिपादके निधान, महान् मतिमान् , महाधीर-धीरों में अग्रगण्य और अत्यधिक गंभीरता आदि गुणों से संपन्न नम्. તાવવામાં આવે છે?, તાવવામાં આવતું નથી; કારણ કે તે પોતે જ શુદ્ધ હોય છે. આંબાને તેરણાથી શું શણગારી કાકાય છે?, ના, તે તે પિતે જ પાનવાળે છે. અમૃતને શું મધુર દ્રવ્યથી સ્વાદિષ્ટ કરી શકાય છે?, ના, કારણ કે તે તે કુદરતી રીતે જ મીઠું હોય છે. સરસ્વતી દેવીને શુ પાઠ-વિધિ શિખવવાની આવશ્યકતા રહે છે કે, ના, તે તે પતે જ એ શીખેલ હોય છે. ચન્દ્રમામાં ધવલતાનું આરોપણ શું કરી શકાય છે?, ના, તેની આવશ્યકતા જ નથી, કારણ કે તેમાં કુદરતી રીતે જ ધવલતા રહેલી હોય છે. શું તેના પર સેનાનું પાણી ચડાવવાની જરૂર પડે છે? ना, तनते ६ परिशुद्ध छे. જે ભગવાન ત્રણ જ્ઞાન-મતિ, શ્રત, અવધિના ભંડાર, સમસ્ત કળાઓના સાગર, વિશાળ શક્તિના નિધાન, તેમ મહાન મતિમાન, મહાવીર-પીરોમાં અગ્રગણ્ય અને અતિશય ગંભીરતા આદિ ગુણાવાળાં હતાં, તે વર્ધમાન સ્વામી, ॥१०२॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy