SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प अवगम्य कलाऽऽचार्यः प्रसन्न उच्चासनमध्यासीन: अहीनप्रमोदपीनः अधुनैव तरलतरहारोऽनुगतपरिवारो राजकुमारोमा भासमानो वर्धमानो ममान्तिके आगमिष्यतीति कृत्वा तत्पतीक्षामकरोत् । किन्तु खण्डितकलामण्डितः पण्डितः किमखण्डकलामण्डितं तं पुरुषोत्तमं सकला-नवद्य-विद्या-धिष्ठातृदेवता-विधेय-वन्दनं त्रिशलानन्दनं भगवन्त कल्पपाठयितुं शक्नुयात् ?, परिशुद्ध काश्चनं किं शोध्येत ?, आम्रतरुः तोरणैः किमलक्रियेत ?, अमृतं मधुरद्रव्यैः मञ्जरी कि वास्येत १, सरस्वती पाठविधि कि शिक्ष्येत ?, चन्द्रे धवलत्वं किम् आरोप्येत?, सुवर्ण सुवर्णजलेन किं परिष्क्रियेत?, यो भगवान् ज्ञानत्रिकमहालयो महाविज्ञानजलधिः महासामर्थ्य निधिः महाबुद्धिः महाधीरो महा ॥९८॥ टीका __ अनुरोध से कलाचार्य के निकट जाने को रवाना हुए। भगवान् का शुभागमन जान कर कलाचार्य प्रसन्न हुआ। ऊँचे आसन पर बैठ गया। अतिशय प्रमोद से फूल गया। अनुपम हार का धारक परिवारसमेत राजकुमार अभी मेरे पास आने वाला है, ऐसा सोच कर उसकी प्रतीक्षा करने लगा। किन्तु थोड़ी-सी कला को जानने वाला पण्डित, सकल कलाओं से सुशोभित, समस्त समीचीन विद्याओं के अधिष्ठायक देवता-द्वारा वन्दना करने योग्य त्रिशला-तनय पुरुषोत्तम भगवान् को क्या पढा सकता था! पूर्णरूपसे शुद्ध सुवर्णको क्या शोधा जाय ! आम्र वृक्ष को तोरणों से क्या सिंगारा जाय ! अमृत को मधुर द्रव्यों से क्या वासित किया जाय ! सरस्वती को पढ़ना क्या सिखाया जाय ! चन्द्रमा पर ऊपर से क्या सफेदी पोती जाय ! सोने पर सोने का पानी चड़ा कर क्या चमकाया जाय ! जो भगवान् तीन ज्ञान के महान् स्थान थे, विपुल विज्ञान के वारिधि थे, महान् सामर्थ्य के भण्डार थे, महाबुद्धिशाली, महाधीर और भगवतः कलाचार्य समीपे YaadTERAGHAARAAHATTISGARHIGHESARITERALLER प्रस्थानादिवर्णनम्. ભગવાનનું શુભ આગમન જાણીને કળાચાર્ય પ્રસન્ન થયાં, ઊંચા આસને બેસી ગયાં, અતિશય આનંદથી ખિલી ઉઠયાં. અનુપમ હારને ધારણ કરનાર રાજકુમાર વર્ધમાન પરિવાર સાથે હમણાં જ મારી પાસે આવવાના છે એમ વિચારીને તેમની રાહ જોવા લાગ્યા, પણ થોડી એવી કળાને જાણનાર તે પંડિત, સઘળી કળાઓથી સુશોભિત, સમસ્ત સમીચીત વિદ્યાઓના અધિષ્ઠાયક દેવતા દ્વારા વંદના કરવાને પાત્ર ત્રિશલાના પુત્ર પુરુષોત્તમ ભગવાનને શું ભણાવી શકવાને હતો? પૂર્ણ રીતે શુદ્ધ સુવણને તાવવાથી શું વળે? આંબાને તેરણાથી શુ શણગારી શકાય ! અમૃતને મધુર દ્રવ્યોથી શું સ્વાદિષ્ટ કરી શકાય ! સરસ્વતીને શું ભણાવી શકાય! ચન્દ્રમા પર ઉપરથી શુ સફેદી લગાડી શકાય! સેના પ૨ સેનાનું પાણી ચડાવીને શું તેને વધારે ચળકતું બનાવી શકાય ! જે ભગવાન ત્રણ જ્ઞાનનું મહાન સ્થાન છે ॥९८॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy