SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ पृच्छति-हे भन्दत! एवंविधन विहारेण विहरतां निर्ग्रन्थानां निग्रन्थीनां वा वर्षावासं वस्तुं कल्पते इति यदुक्तम्, तदेवं केनार्थेन केन हेतुना उच्यते ? इति । उत्तरयति-हे शिष्य ! यत्-यस्माद् हेतोः खलु-निश्चयेन वर्षावासे वर्षाकाले एवंविधेन-मासकल्पानुसारेण विहारेण विहरतां निग्रन्थानां निग्रन्थीनां वा सकाशात् बहूनां बीजानाम् शाल्यादीनां वृक्षाणाम्=पिचुमन्दाम्रकोशम्बसालाङ्कोलपीलुशल्लक्यादीनामेकास्थिकानाम, उदुम्बर श्रीकल्प मूत्रे ૫मञ्जरी टीका //૭ળી. कल्पविहार से विचरने वाले साधुओं और साध्वियों को वर्षावास करना चाहिए, ऐसा जो कहा है सो किस प्रयोजन से कहा है ?' गुरू उत्तर देते हैं-'हे शिष्य ! निश्चय ही वर्षाकाल में मासकल्प विहार से विचरने वाले साधुओं और साध्वियों के द्वारा एकेन्द्रिय से लेकर पंचेन्द्रिय तकके जीवों की विराधना होती है। જેાિ નવ જૈસે-રાષ્ટિ મારિ વી; નીમ, શ્રમ, રમ્ય, સાઇ, , , શશી ગારિ. માસક૫' પ્રમાણે ચાલવા વાળા સાધુ-સાધ્વીઓને “ચાતુર્માસ' કરવાનું ફરમાન છે તે તેનું પ્રયોજન શું? - ગુરુ મહારાજ ઉત્તર આપે છે-હે શિષ્ય !એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના છાનું રક્ષણ કરવાનું શાસ્ત્ર ફરમાન છે. વળી આ “ચાતુર્માસ ” કાલ ‘વર્ષાકાલ' છે, ને તે સમય દરમ્યાન અસંખ્ય અને અનંત જીવોની પેદાશ ક્ષણ એકમાં થાય છે, ને તેની વિરાધના થાય છે. તે પાપમાંથી સાધુ-સાધ્વીઓને બચાવવા માટે શાસ્ત્રકારોએ “ચાતુર્માસ નું નિરૂપણ કર્યું છે. વળી ચાતુર્માસ સિવાય બીજી શેષ હતુઓમાં સાધુ-સાધ્વીને ઠેર ઠેર લોકસમુદાયના ઉત્કર્ષ માટે વિચરવાનું હોય છે. તેથી ચાતુર્માસ' ના નિરાંતના સમય દરમ્યાન સુખે સમાધિએ “આત્મવિચારણ” એકાંતમાં કરી શકાય એ પણ હેતુ છે. તે વખતે લોકે પણ નવરાશ ભેગવતાં હોય છે એટલે લોકોને વધારે પ્રમાણમાં પરમાર્થ ઉપદેશ આપી શકાય તેમજ જ્ઞાન, ધ્યાન, તપ, જપ, વિચારણા, શુભસંકલ્પબલ વધારી શકાય, એ હેતુથી આ નિયમ ઘડો છે. “સ્વદયા ' એ મુખ્ય ‘દયા’ છે, “સ્વદયા’ના પેટાળમાં પદયા’ આવી જાય છે. “સ્વદયા એટલે પિતાના “આત્મા' ની દયા, “સ્વદયા' એટલે પિતાના આત્માને હિંસાદિથી બચાવો, ક્ષણે ક્ષણે ઉઠતાં અશુભ ભાવમાંથી રક્ષણ કરવું, તેમ જ આગળ વધતાં શુભ અધ્યવસાયે શુદ્ધ આત્મઉપગે રહેવું તે છે. વર્ષાકાત દરમ્યાન કેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવનું બાન શાસ્ત્રકારોએ નીચે મુજબ આપ્યું છે. (૧)–એકેન્દ્રિય છ જેવાં કે શાલિ આદિ બીજ; નીમ, આમ, કેમ્બિ , શાલ, અંકેલ, પીલુ, શલકી II૭૭ી. ને શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy