________________
श्री कल्प
मूत्रे
कल्पमञ्जरी
॥४९॥
टीका
अत्र-आचार्यो-पाध्याय-गणावच्छेदक-स्थविर-प्रवर्तक-गणि-गणधराणामयमर्थ:-यो हि-आ= मर्यादया तद्विषयविनयरूपया चर्य ते सेव्यते जिनशामनार्थोपदेशकतया मोक्षाभिलाषिभिः स आचार्यः= मूत्रार्थ प्रदातेत्यर्थ । उक्तं च-.
सुत्तत्थविऊ लक्खण,-जुत्तो गच्छस्स मेढिभूयो य ॥
गणतत्तिविप्पमुक्को, अत्थं वाएइ आयरिओ ॥१॥" छाया-सूत्रार्थविद् लक्षणयुक्तो गच्छस्य मेढिभूतश्च ।
गणचिन्ताविप्रमुक्तः अथै वाचयति आचार्यः ॥१॥इति॥
आचार्य, उपाध्याय, गणावच्छेदक, स्थविर, प्रवर्तक, गणी एवं गणधर का अर्थ कहा जाता है, उसमें प्रथम आचार्य का स्वरूप कहते हैं
जिनशासनके अर्थका उपदेशक होने के कारण, मोक्ष के अभिलाषी शिष्य बिनयपूर्वक जिसकी सेवा करते हैं, वह सूत्रार्थ का दाता मुनिवर आचार्य कहलाते हैं। कहा भी है
“सुत्तविऊ लक्खण,-जुत्तो गच्छस्स मेढिभूयो य। गणतत्तिविप्पमुक्को, अत्थं वाएइ आयरिओ" ॥१॥इति॥
सूत्र और अर्थ का या सूत्रों के अर्थ का ज्ञाता, प्रशस्त लक्षणों से युक्त, गच्छ के आधारभूत और गणकी चिन्ता से रहित अर्थात् विशिष्ट कार्य के सिवाय सामान्य कार्यों की चिन्ता नहीं करनेवाले आचार्य सूत्रार्थ का व्याख्यान करते हैं ॥१॥
આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક, સ્થવિર, પ્રવક, ગણી અને ગણધરનું સ્વરૂપ કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આચાર્યનું સ્વરૂપ કહે છે– જનશાસનના ઉપદેશક, મેક્ષના અભિલાષી વિનયવંત અને સ્વાર્થના દાતા હોય તે આચાર્ય કહેવાય છે. કહ્યું પણ છે–
“सुत्तत्थविऊ लक्खण,-जुत्तो गच्छस्स मेढिभूयो य ।
गणतत्तिविप्पमुक्को, अत्थं वाएड आयरिओ” ॥१॥ ભાવાર્થ-સૂત્ર અને તેને અર્થ, તેમજ સૂત્રની અંદર રહેલા વીતરાગ-ભાવના જાણકાર હોય, પ્રશસ્ત લક્ષણોથી યુક્ત હય, ગચ્છના આધારભૂત ગણાતા હય, ગણની ચિંતા-રહિત હોય, અર્થાત્ વિશિષ્ટ કાર્ય સિવાય સામાન્ય કાર્યોની ચિંતા નહી કરનારા હોય, એવા આચાર્ય સૂત્રાર્થનું વ્યાખ્યાન કરે છે. (૧)
॥४९॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧