________________
श्रीकल्प
सूत्रे ॥४५॥
तया=पर्यायज्येष्ठानुक्रमेण कृतिकर्म स्वयं कर्तुं वा अन्यैः कारयितुं वा कल्पते इति । यद्याचार्य उपाध्यायो वा स्व-स्व-सम्पदा साभिमानत्वाद् गणे यथारात्निकतया स्वयं कृतिकर्म न कुर्यात्, अन्यैश्व न कारयेत्तदा गणे व्यग्रहो (कलहो) जायते, आचार्योपाध्याययोश्च गणाद् वहिष्कारो भवति । स्थानाङ्गसूत्रे “आयरिय-उवज्झाए
सि अहाराइणियाए किकम्मं नो सम्मं पउंजित्ता भवइ" [ स्थाना० ५ स्था० १ उ० ] इति विग्रहस्थानस्वेन, “आयरियउवज्झाए गणंसि अहाराइणियाए किकम्मं वेणइयं णो सम्मं परंजित्ता भवइ" (स्थाना० ५ स्था० २ उ० ) इति गणापक्रमणस्थानत्वेन च प्रोक्तम् । अत आचार्य उपाध्यायश्च स्वयं यथाशनिकतया
को पर्याय - ज्येष्ठता के अनुसार स्वयं वन्दना करें और दूसरों से करावें । यदि आचार्य और उपाध्याय अपनी-अपनी सम्पदा के अभिमान के कारण गण में स्थित रत्नाधिक मुनियों को स्वयं वन्दना नहीं करें और दूसरों से नहीं करावें तो गण में कलह उत्पन्न होता है और आचार्य - उपाध्याय का गण से कार होता है। इसी बात को लेकर स्थानाङ्ग सूत्रमें भी 'आचार्य और उपाध्याय गण में पर्यायज्येष्ठता के अनुसार यदि सम्यक्प्रकार से वन्दना न करे ' यह वाक्य, गण में विग्रह के कारण रूप में कहा गया है, और ' आचार्य - उपाध्याय गण में पर्यायज्येष्ठता के अनुसार यदि सम्यक्प्रकार से कृतिकर्म और विनय नहीं करे यह वाक्य, आचार्य - उपाध्याय का गण से बहिष्कार के कारणरूप में कहा गया है । अत एव - आचार्य और उपाध्याय को रत्नाधिक के प्रति कृतिकर्म करना
કે ઉપાધ્યાય જાતે નમસ્કાર કરે એટલુ જ નહિ પણ સમુદાયના સાધુએને પણ રત્નાધિક-પર્યાયયેષ્ઠ મુનિને નમસ્કાર કરવાનું કહે. કદાચ પદવીના ‘અહુ ભાવ' ની ખાતર આચાર્ય કે ઉપાધ્યાય વંદન ન કરે, અગર ન કરાવે તે ટાલામાં કલહ ઉત્પન્ન થાય છે, અને પરિણામે તે આચાયના બહિષ્કાર કરવામાં આવે છે. આ પ્રકારના કલહને लगती हुडीत अंगुलि-निर्देश 'आग' सूत्रमा वामां आव्यो छे, नेमडे - "मायार्य, समुदायनी अंदर, પર્યાયજ્યેષ્ઠતા અનુસાર, સમ્યક્ પ્રકારે, વંદન ન કરે, આચાય -ઉપાધ્યાય, ગણુમાં, ઉત્તરાત્તર દીક્ષાની કક્ષા અનુસાર, ભાવપૂર્વક કૃતિક અને વિનય ન કરે ' આ વાકયે જે ટાકવામાં આવ્યા છે તે બતાવે છે કે દીક્ષાની પર્યાય પ્રમાણે જો વંદના આદિ વિધિ ન થાય તે પરિણામે કલહ અને સામુદાયિક બહિષ્કાર જન્મ પામે છે,
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
कल्प
मञ्जरी
टीका
॥४५॥