SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ कल्पमञ्जरी टीका कल्पितः =देवशिल्पिरचित इव भाति-शोभते, उभयतः सरोवरादीनामुभयतटे प्रतिबिम्बितरत्नसोपानमयूखैः-प्रतिविम्बितं यद्रनसोपानं जलेऽवतरणाय निर्मितं रत्नमयं सोपानं, तस्य मयूखैः किरणैः तडागादिसलिलं सरोवरादिजलं निबद्धसेतु-निबद्धः सेतुर्यत्र तत-सेतुयुक्तमिव आभाति शोभते । तथा-निशि-रात्रौ दिवा-दिवसे च प्राकारः श्रीकल्प राजतकाञ्चनैः रजतस्वर्णनिर्मितैः कपिशीर्षकैः प्राकारशिरोगतैः श्रेणिबद्धैः 'कंगूर' इति प्रसिद्धैः, शशिभानुभासुरपति||३२७|| बिम्बैः- शशिभान्वोः चन्द्रसूर्ययोः भासुर: देदीप्यमानः प्रतिबिम्बो येषु तैः कृत्वा सुमेरुरिव राजते शोभते । वाससदने आवासगृहे, अनलनिहितधूपगन्धाधिवासितः-अनले अग्नौ प्रक्षिप्तो यो धपस्तस्य गन्धैः अधिवासितः= सुगन्धीकृतः पवनोवायुः खेचराङ्गनाऽङ्गसङ्गतः विद्याधराङ्गनानां शरीराणि स्पृष्टः सन् खेचरीणामपि-विद्याधरोणामपि मना-चित्तम् अमन्दं परमम् आनन्दयति आहादयति, गृहस्थितानां पुनः का कथा ? । तथा-एकाऽऽतपत्रायमाणाहतधर्म-एकच्छत्रवदाचरज्जैनधर्मयुक्त तत्र तस्मिन् क्षत्रियकुण्डग्रामनामके नगरे हम्यस्थिताःचनिनां भवने । करने की इच्छा से किसी देवशिल्पी ने बनाया हो ? सरोवर आदि के दोनों किनारों पर प्रतिबिम्बित होने वाली रनों की सीढियों की किरणों से सरोवर आदि का जल ऐसा शोभित होता था जैसे जल पर पुल बना हो! कोट पर चांदी-सोने के एक ही कतार में जो कंगूरे बने हुए थे, उन पर रात्रि में चन्द्रमा का और दिन में सूर्य का चमकदार प्रतिबिम्ब पड़ता था इस कारण वह कोट सुमेरु सरीखा दिखाई देता था! निवासगृहों को सुगन्धित करने के लिये वहां अग्नि में डाले हुए धूप की गंध से सुवासित पवन जब विद्याधरियो के अंग को छूता तो उनके चित्त को अत्यन्त ही आहाद पहुंचता था, साधारण गृहस्थों की तो बात ही क्या है ! एकच्छत्र के समान पालन किये जाने वाले जैनधर्म से युक्त उस क्षत्रियकुंडग्राम नाम की नगरी में, धनवानों के घरों की बालिकाएँ क्रीडी के लिए पाले हुए तोतों के बच्चों को भी महाશિલ્પીએ બનાવ્યું હોય ! સરોવર વગેરેના બને કિનારા પર પ્રતિબિ બિત થતાં રત્નની સીડીઓના કિરણે વડે સરેવર આદિનું જળ એવું શોભતું કે જાણે જળ ઉપર પુલ બન્યા હોય ! કેટની ઉપર ચાદી-સેનાના એક જ હારમાં જે કાંગરાઓ બનાવેલા હતા તેના પર રાત્રે ચન્દ્રમાનું અને દિવસે સૂર્યનું ચળકતું પ્રતિબિંબ પડતું હતું સાર તે કારણે તે કેટ સુમેરુ સમાન દેખાતું હતું. નિવાસગૃહને સુગંધિત કરવાને માટે ત્યાં અગ્નિમાં નાખેલા ધૂપની ગંધ વડે સુવાસિત પવન જ્યારે વિદ્યાધરીઓના અંગને સ્પર્શ કરે ત્યારે તેઓને અત્યંત આનંદ થતું હતું, સાધારણ ગૃહસ્થની તે વાત જ શી કરવી !. એકછત્રની સમાન જૈન ધર્મ પાલન કરવાવાળી તે ક્ષત્રિયકુંડગ્રામ ' નામની નગરીમાં ધનવાનાં ઘરની બાળાએ ક્રીડાને માટે પાળેલાં પિપટના બચ્ચાંઓને પણ મહાપ્રભાવશાળી क्षत्रियकुण्डग्रामवर्णनम એના ઉ અને દિવસે સુવરની ઉપર શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy