SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥३२४॥ 全国花 सुरैः स्वचातुरीचुत्वं पर्यवसाययितुं कल्पितेव प्रतिभासते । तत्र निकेतनेषु काञ्चनकेतुकुम्भकिरणाः प्रावृषेण्यकादम्बिनी सौदामनीविभ्रमं कलयन्ति । तमस्विन्यां तरलतरतरुणकिरणो रोहिणीरमणश्चन्द्रकान्तमणिगणशकलकल्पितवासप्रासादसंक्रान्तः कस्तूरीपूरपूरितनिरावरणराजतभाजनविभ्रमं भजति । काञ्चनखण्डरचितः सुन्दराऽऽकारः प्राकारः स्वकीयानल्पशिल्पकला कौशलदिदर्पयिषया देवशिल्पिकल्पित इव भाति । उभयतः प्रतिविम्बितरत्नसोपानमयूखैः तडागादिसलिलं निबद्धसेतु इवाऽऽभाति । निशि दिवा च प्राकारो राजत - काञ्चनैः कपिशीर्षकैः शशिभानुभासुरप्रतिबिम्बैः सुमेरुरिव राजते । वाससदने अनलनिहितधूपगन्धाधिवासितः पवनः खेचराङ्गसुने अपनी चतुराई बतलाने के लिए रची हो। वहाँ के मकानों पर जो स्वर्णमय ध्वजाएँ थीं वे वर्षाकालीन मेघों के समूह में विद्युत् का भ्रम उत्पन्न करती थीं। रात्रि में खूब जगमगातो किरणोंवाला चन्द्रमा, चन्द्रकान्त मणियों के खण्डों से निर्मित महलों पर प्रतिबिम्बित होकर कस्तूरी से परिपूर्ण निरावरणजो ढँका न हो ऐसे-चांदी के पात्र के समान प्रतीत होता था। (नगरी को चारों और से घेरा हुआ) कोट ऐसा लगता था जैसे किसी देव - कारीगरने अपने महान् शिल्पकलाकौशल को प्रदर्शित करने के लिए रचा हो। दोनों किनारों पर प्रतिबिंबित होनेवाली रत्नमयी सीढियों की किरणों से वहाँ के तालाब आदि का जल, ऐसा प्रतिभासित होता था मानो जल पर पुल का निर्माण किया गया है। उस नगरी के कोट के चांदीसोने के कंगूरों पर रात्रि में चन्द्रमा की और दिन में सूर्य की किरणें पड़ती थीं, अत एव वह कोट सुमेरु के समान शोभायमान होता था। वहां के निवासस्थानों को सुगन्धित बनाने के लिये वहां अग्नि में प्रक्षेप किये હોય એવી તે નગરી દેખાતી હતી. ત્યાંના મકાનેા પર જે કનકમય ધજા હતી તે વર્ષાકાળના મેઘના સમૂહમાં વિજળીના ભ્રમ ઉત્પન્ન કરતી હતી. રાત્રે ખૂબ ઝગમગતા કિરણાવાળા ચન્દ્રમા, ચન્દ્રકાન્ત મણિએના ખડાથી રચેલા મહેલ પર પ્રતિબિંબિત થઈને કસ્તૂરીથી પરિપૂર્ણ નિરાવરણ (ઢાંકયા વિનાના) ચાંદીના પાત્રના જેવા લાગતા હતા. નગરીને ચારે તરફથી ઘેરી લેતે કાટ એવા લાગતા કે જાણે કોઇ દેવ-કારીગરે પેાતાના મહાન શિલ્પકળાના કૌશલ્યને પ્રગટ કરવા માટે જ રચ્યેા હોય. બન્ને કિનારા પર પ્રતિબિંબિત થતી રત્નવાળી સીડીઓનાં કિરણા વડે ત્યાંના તળાવ આદિનું પાણી એવુ' લાગતું કે જાણે કે પાણી ઉપર પુલ રચ્યા હોય. એ નગરીના કોઢના ચાંદી, સેાનાના કાંગરાં ઉપર રાત્રે ચન્દ્રમાનાં અને દિવસે સૂર્યનાં કિરણા પડતાં હતાં તેથી તે કાઢ સુમેરુના જેવા શાભાયમાન થતા હતા, ત્યાંના નિવાસસ્થાનાને સુગ ંધિત બનાવવાને માટે ત્યાં અગ્નિમાં નાખેલા ગ્રૂપ વડે સુગધિત પવન વિદ્યાધરોની શ્રી કલ્પ સૂત્ર : ૦૧ कल्प मञ्जरी टीका क्षत्रियकुण्डग्रामवर्णनम् ॥ ३२४॥
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy