________________
KE लैर्लध्यते ? अन्धकारः कि प्रकाशमतिक्रामति ? खद्योतः कि चन्द्रमसा सह स्पर्द्धते ? तद् दृष्ट्वा स विशाख
नन्दी लज्जितो जातः। ततः खलु स विश्वभूतिरनगारः अयं दुरात्मा मयि अद्यापि वैरं वहति' इति कृत्वा तत्र निदानं करोति-'यदि अस्य मम तपोनियमब्रह्मचर्यवासस्य कोऽपि फल वृत्तिविशेषो भवेत्, ततोऽहमागमिष्यन्त्यामस्य वधाय भवेयम् इति । ततः सोऽनालोचिताप्रतिक्रान्तः षष्टिं भक्तानि अनशनेन छित्त्वा कालमासे कालं कृत्वा षोडशे भवे महाशुक्रे कल्पे उत्कृष्टस्थितिको देवो जातः ॥सू०२३॥
श्रीकल्प
सूत्रे
||२३३||
क्या प्रकाश का अतिक्रमण कर सकता है? बेचारा खद्योत-जुगनू क्या चन्द्रमा के साथ स्पर्धा कर सकता है ?
यह देखकर विशाखनन्दी लज्जित हो गया। मगर विश्वभूति अनगार ने मन में विचार किया'यह दुरात्मा अब भी मुझ से बैर रखता है।' यह सोचकर उन्हों ने निदान किया-'मेरे तप, नियम और ब्रह्मचर्य का अगर कुछ फल हो तो आगामी जन्म में मैं इसका वध करने वाला होऊँ !"
तत्पश्चात् आलोचना और प्रतिक्रमण किये विना, अनशन से साठ भक्त का छेदन करके अर्थात एक मास का अनशन करके, काल-मास में काल करके, सोलहवें भव में वह महाशुक्रनामक कल्प में उत्कृष्टस्थिति वाले देव हुए ॥ सू०२३॥
महावीरस्य विश्वभूतिनामकः पश्चदशो भवः ।
ક્યાં સિંહ ને કયાં શિઆળોયું ! કયાં મેઘલી રાતને ગાઢ અંધકાર અને કયાં સહસ્ત્રક્રિમ સૂર્ય ! શું આગિયા સૂર્ય સમાન પ્રકાશ કરી શકે?
આ જોઇ વિશાખનંદી શરમાવે. વિશ્વભૂતિ મુનિને નિશ્ચય થયું કે હું સંસાર છોડી સાધુ થયે છતાં આ દુષ્ટ મારા ઉપરની વેરવૃત્તિને ભૂલ્યો નથી. આવું વિચારી મનમાં નિયાણું કર્યું કે મેં જે કઈ તપ-નિયમ-સંયમબ્રહ્મચર્ય વિગેરે સેવન કર્યું હોય તે તે બધા સુત્રોનું ફલ આ દુશ્મનને વિદારી નાખવામાં આગામીભવે મળે તેમ ४न्छु
આ નિદાનને પશ્ચાત્તાપ કે આલોચના અગર પ્રતિક્રમણ કર્યા વિના એક માસનું અણુશણુ કરી, કાલ આવ્યું કાલ કરી, વિશ્વભૂતિ સોળમાં ભવમાં “મહાશુક્ર નામના સ્વર્ગમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયાં. (સૂ૦૨૩)
॥२३३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧