________________
श्रीकल्प
सूत्रे
॥२२८॥
分類:
परलोकसाधिनी धर्मध्यानानुबन्धिनी मध्यस्थतापरिणामरूपा द्वितीया २, कुशलाकुशलमनोवृत्तिनिरोधेन चिराभ्यस्तयोगसम्पादिताऽवस्था - विशेषजन्याऽऽत्मस्वरूपरमणता तृतीया ३, तदुक्तं योगशास्त्रे - विमुक्त कल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् ।
आत्मारामं मनस्तज्ज्ञैर्मनोगुप्तिरुदाहृता ॥१॥ इति ।
तथा - बचोगुप्तः = निरूढवाक्प्रसरः - मौनावलम्बीत्यर्थः, कायगुप्तः - कायस्य गमनागमन - प्रचलन - स्पन्दनादिक्रियाणां गोपनं कायगुप्तिः, सा द्विविधा चेष्टानिवृत्तिरूपा १, यथाऽऽगमं चेष्टानियमनलक्षणा २ चेति, तत्र - प्रथमा लोकको सिद्धि करनेवाली मध्यस्थतारूप परिणति दूसरी मनोगुप्ति है । (३) शुभ और अशुभ - दोनों प्रकारके मानसिक व्यापारके निरोधसे चिरकालतक अभ्यास किये हुए योगसे उत्पन्न होनेवाली, विशिष्ट अवस्थामें प्राप्त होनेवाली आत्मस्वरूपमें रमणरूप परिणति तीसरी मनोगुप्ति है। योगशास्त्रमें कहा हैविमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् ।
आत्मारामं मनस्तज्ज्ञै, – मनोगुतिरुदाहृता ॥१॥ "
सब प्रकारकी कल्पनाओं से मुक्त होकर समत्व ( समता अवस्था ) में भलीभाँति स्थित मनका आत्मामें रमण करना मनोगुप्ति है ॥ १ ॥
वह मुनि वचनगुप्त अर्थात् मौनका अवलम्बन करनेवाले तथा कायगुप्त अर्थात् शरीरकी गमन, आगमन, प्रचलन, स्पन्दन - हिलना आदि क्रियाओंका निरोध करनेवाले भी हुए । कायगुप्ति दो प्रकारकी है- (१) चेष्टाસિદ્ધિ કરનારી મધ્યસ્થતારૂપ પરિણતિ બીજી મને ગુપ્તિ છે. (૩) શુભ અને અશુભ બન્ને પ્રકારના માનસિક વ્યાપારના નિરાધથી ચિરકાળ સુધી અભ્યાસ કરાયેલ યાગથી ઉત્પન્ન થનારી, વિશિષ્ટ અવસ્થામાં પ્રાપ્ત થનારી આત્મસ્વરૂપમાં રમણુરૂપ પરિણતિ ત્રીજી મનાગુપ્તિ છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે;
“ विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् ।
आत्मारामं मनस्तज्ज्ञै, – मनोगुप्तिरुदाहृता ॥१॥"
બધા પ્રકારની કલ્પનાઓથી મુક્ત થઈને સમત્વમાં ( સમતા-અવસ્થામાં ) સારી રીતે રહેલાં મનનુ આત્મામાં રમણ કરવું એ મને ગુપ્તિ છે.
તે મુનિ વચનગુપ્ત એટલે કે મૌનનુ અવલમ્બન રાખનારા તથા કાયગુપ્ત એટલે શરીરની ગમન (જવુ) આગમન (આવવુ.) પ્રચલન, સ્પન્દન-હલનચલન વગેરે ક્રિયાઓને નિર્દેધ કરનારા પણ થયાં. કાયગુપ્તિ એ પ્રકારની
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
कल्प
मञ्जरी
टीका
महावीरस्य
विश्वभूति
नामकः
पञ्चदशो
भवः ।
॥२२८||