________________
श्रीकल्पसूत्रे ||२२३||
विभियवशात् क्रोधयुक्तेन तेन विश्वभूतिना तत्र स्थिताः अनेकफलभरसमवनताः =प्रचुरफलभारनश्रीभूताः कपित्थलताः= कपित्थवृक्षाः मुष्टिप्रहारेण हताः = ताडिताः, आहतिजनितकम्पेन तासां फलानि त्रुटितानि वृन्तेभ्यो दूरीभूतानि । तैः कपित्थफलैः उद्यानभूमिः आस्तृता = आच्छादिता । इत्थं स्वपराक्रमं प्रदर्श्य स भणति - एवम् = यथा मया कपित्थफलानि पातितानि तथैव युष्माकं शीर्षाण्यपि पातयितुं शक्नोमि, परन्तु ज्येष्ठतातस्य = पितुर्ज्येष्ठभ्रात् राज्ञो विश्वनन्दिनो गौरवमाश्रित्य = आदरं हृदि कृत्वा नो एवं करोमि । अहं युष्माभिः छद्मना = छलेन बहिनतिः= उद्यानान्निष्कासितः । स्वजना अपि निजस्वार्थपरायणाः = स्वकीय क्षुद्रस्वार्थपङ्कनिमग्ना भूत्वा एवं समाचरन्ति = इत्थमनुचितं कुर्वन्तीति महदाश्चर्यम् । अथवा न किमप्याश्चर्यम्, कामभोगपरायणाः सर्वमपि कर्तुं शक्नुवन्ति, अतः कामभोगान् धिक् ! धिक् !; कामभोगा हि सर्वापदामास्पदम् । अत एवोक्तम्
फलके भारसे नम्र कपित्थ वृक्षोंको मुट्ठियाँ मार-मारकर आहत - ताडित किया। मुट्ठियों का आघात लगने से वृक्ष हिलने लगे और उनके फल टूट-टूटकर गिरने लगे । कपित्थ - फलों से उद्यान की भूमि पट गई । इस प्रकार अपना पराक्रम दिखलाकर विश्वभूतिने कहा— जैसे मैंने यह कपिस्थ फल गिराये हैं, उसी प्रकार तुम्हारे मस्तक भी गिराने का सामर्थ्य मुझमें है, परन्तु बड़े पिताजी - पिताके बड़े भाई राजा विश्वनन्दी के बड़प्पन का विचार करके ऐसा नहीं करता हूँ । तुम लोगों ने कपट करके मुझे उद्यानसे बाहर निकाला है। महान आचर्य की बात है कि स्वजन भी स्वार्थके कीचड़में फँसकर इस प्रकार अनुचित आचरण करते हैं ! अथवा इसमें आश्चर्य भी क्या है ? कामभोगों में आसक्त मनुष्य सभी कुछ कर सकते हैं। धिक्कार है, बार-बार યુદ્ધ કરવા ઇચ્છતા ન હતા. ત્યારે સ્વજના દ્વારા કરાયેલ અનિષ્ટના કારણે કાપાયમાન થયેલાવિશ્વભૂતિએ બગીચાની ખાજીનાં ઘણા કુળાના ભારથી ઝુકી પડેલાં કાઠાનાં વૃક્ષાને મુઠીએ મારી મારીને તેડી નાખ્યાં.
મૂઠીઓના પ્રહાર લાગવાથી વૃક્ષેા હલવા લાગ્યાં અને તેમના ફળ તૂટી તૂટીને નીચે પડવા લાગ્યાં. કાઠાનાં ફળેથી ઉદ્યાનની જમીન છવાઈ ગઈ. આ પ્રમાણે પેાતાનું પરાક્રમ બતાવીને વિશ્વભૂતિએ કહ્યું, “ જે રીતે મે આ કાઠાનાં કળાને નીચે પાડયા તેજ રીતે તમારાં શીસો પાડવાની તાકાત પણ મારામાં છે. પશુ દાદાજી—પિતાજીના મોટાભાઇ–રાજા વિશ્વનન્દીની મહત્તાને વિચાર કરીને એમ કરતેા નથી. તમે લેાકેાએ કપટ કરીને મને ઉદ્યાનમાંથી અહાર કાઢયા છે. ઘણાં જ આશ્ચયની વાત છે કે સ્વજન પણ સ્વાથના કાદવમાં ફસાઈને આવુ. અયેાગ્ય વન કરે છે. અથવા એમાં આશ્ચય પણ શું છે ? કામ-ભાગમાં આસક્ત મનુષ્ય બધું જ કરી શકે છે. એ કામ-ભેગાને
શ્રી કલ્પ સૂત્ર ઃ ૦૧
कल्प
मञ्जरी
टीका
महावीरस्य विश्वभूति
नामकः पञ्चदशो
भवः ।
।।२२३||