________________
कल्प
मञ्जरी
टीका
इति नाम कृतम् । स च उन्मुक्तबालभावो यौवनकमनुप्राप्तोऽतीव बुद्धिमान् परमचतुरो बुद्धिबलेन धृतविद्यया का बहुकं धनं समुपार्जयत् । ततः खलु धूर्त विद्यया अनालोचितोऽमतिक्रान्तश्च स कालमासे कालं कृत्वा अनेकासु पशुपति
कीटपतङ्गादियोनिषु भ्रामं भ्रामम् अत्यन्तदुःखभाजनमभवत् । एतेऽनेके भवाः क्षुद्रत्वेन भगवतः सप्तविंशतिश्रीकल्पसूत्रे
भवेषु न गणिताः । एवमग्रेऽपि ॥मू०१४॥
व ॥२०४॥
टीका-'तए सो' इत्यादि
ततः खलु स देवः नयसारजीवदेवः-आयुभवस्थितिक्षयेण-आयुश्च भवश्च स्थितिश्चेति-आयुर्भवस्थितयः, त्याग करके, पाँचवें भव में पृथ्वी के रत्नमय आभूषण के समान कोल्लाक नामक सन्निवेश में, किसी ब्राह्मण का, अस्सी लाख पूर्व की आयुवाला पुत्र हुआ। माता-पिताने उसका 'कौशिक' नाम रक्खा। उसकी बाल्यावस्था समाप्त हुई। यौवन को प्राप्त हुआ तो अत्यन्त बुद्धिमान् और अत्यन्त चतुर हो गया। उसने अपने बुद्धिबल से तथा धर्तविद्या से बहुत धन उपार्जन किया। तत्पश्चात् धुर्तविद्या की आलोचना और प्रतिक्रमण किये बिना ही काल-मास में काल करके अनेक कीट-पतंग आदि की योनियों में पुन: पुन: भ्रमण करके घोर दुःख का पात्र हुआ। यह अनेक भव क्षुद्र होने के कारण भगवान् के सत्ताईस भवों में नहीं गिने गये हैं। इसी प्रकार आगे भी समझ लेना चाहिए ॥ मू०१४ ॥
टीका का अर्थ-'तए णं से' इत्यादि । तदनन्तर नयसार का जीव देव, आयु अर्थात् देवसंबंधी તેમને જીવ પૃથ્વીના રત્નમય આભૂષણની સમાન કલ્લાક નામના સન્નિવેશમાં બ્રાહ્મણને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. આ પુત્રનું આયુષ્ય ચેરાસી (૮૪) લાખ પૂર્વનું હતું. માતા-પિતાએ તેમનું નામ “કૌશિક” રાખ્યું. બાલ્યાવસ્થા વ્યતીત થયાં બાદ યુવાવસ્થા પ્રાપ્ત થઈ. તે યુવાવસ્થામાં ઘણે તીવ્ર બુદ્ધિવાળા અને મહાન તેજસ્વી હતું. તેની બુદ્ધિ અને ચતુરતા ઘણી હતી. આ બુદ્ધિમત્તાને ઉપયોગ તેણે અન્યાયી રીતે ધન ઉપાર્જન કરવામાં કર્યો. અનેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓમાં જેમ જેમ કાબેલ થતે ગયે, તેમ તેમ ધૂર્તવિદ્યામાં પારંગત બનવા લાગ્યો. સમસ્ત જીવન આવી રીતે નીકળી ગયું, તેમ જ તેમાં ઓત-પ્રેત રહ્યો છતાં તે આવા દુષ્ટ કર્મની આલોચના અને પ્રતિ ક્રમણ કર્યા વિના મૂઢ દશામાં મરણ પામી કીટ-પતંગ આદિ અનેક હલકી જાતિની તિવચ નિયામાં ભવ-ભ્રમણ
કરવા લાગ્યા. આવા ક્ષુદ્ર ભ અનેક થયા, તેની ગણત્રી શાસ્ત્રોએ લીધી નથી. એમ જ આગળના શુદ્ર ભવે પણ NEY समलवा . (२०१४)
टन म-'तए णं से'त्या. मासामी आयुष्यभा, गति-ति-स्थिति-44811-मनुभास ने
महावीरस्य कौशिकनामकः पश्चमो भवः।
॥२०४॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧