SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे कल्पमञ्जरी ॥१९॥ टीका महावीरस्य मोहसन्दोहः मोहसमूहः, तस्य जननी-उत्पादिका, दुष्पारसंसारविस्तारिणी-दुष्पार: दुरुत्तरो यः संसार:= चतुर्गतिकरूपः, तस्य विस्तारिणी च भवति । यथा मदिरापानेन जनो मोहसम्पन्नश्चतुर्गतिकसंसारभ्रमणकर्ता च भवति तथैव तृष्णयाऽपीति भावः। एवम् ईदृशम् अभिमान-कुलमदम् आश्रितो मरीचिः विस्मृतविवेकःहेयोपादेयविवेकवर्जितः सन् वागुरिका-चागुरा-जालं, तया चरतीति वागुरिकः-लुब्धकविशेषो जाले विहङ्गमं पक्षिणमिव दुःखसवे दुःखजनके भवे-संसारे स्वयम् आत्मानम् अपातयत्=पातितवान्-इत्येवम् अनर्थनिधानम् चतुर्गतिकसंसारभ्रमणरूपानर्थानां निधिस्वरूपं विशालकुलजन्ममदम् उच्चकुलजन्मरूपं मदम् आश्रयन् स मरीचिस्तदाभरतमुखात् स्वस्य भाविवासुदेवत्वादिश्रवणसमये नीचगोत्रम् अबध्नात् बद्धवानिति ॥स०१२॥ और अपार संसार की वृद्धि करती है। अभिप्राय यह कि जैसे मदिरापान से मनुष्य मोहयुक्त और चार गति रूप संसार में परिभ्रमण करने वाला बनता है, उसी प्रकार तृष्णा से भी। इस प्रकार के कुल-मद का आश्रय लेकर हेय-उपादेय के विवेक से शून्य मरीचि ने अपनी आत्मा को दुःख-जनक संसार में उसी प्रकार फँसा लिया, जैसे व्याध अपने जाल में पक्षियों को फँसा लेता है। इस प्रकार चातुर्गतिक संसार-भ्रमण आदि अनर्थों का निधिरूप उच्चकुल में जन्म लेने के मद का आश्रय लेते हुए मरीचिने भरत के मुख से भविष्य में अपने वासुदेव आदि होने की बात सुनने के समय ही नीचगोत्र का बन्ध कर लिया ॥सू०१२॥ વેલ ઉગી નીકળે છે. એટલે કે અભિમાન તૃષ્ણાને જનક છે. જેવી રીતે હિમસમૂહ કમલવનને નાશ કરી નાખે છે. તેવી રીતે તે તૃષ્ણા જ્ઞાનાદિગુણના સમુદાયને મૂળમાંથી જ નાશ કરી નાખે છે. તેને કાશય એ છે કે જેવી રીતે હિમના સમૂહથી કમળનાં વનને નાશ થાય છે તેવી જ રીતે અભિમાનથી જ્ઞાન વગેરે ગુણ-સમૂહને નાશ થાય છે. તદુપરાંત તે તૃષ્ણ મદિરાની જેમ અપરિહાર્ય મેહના સમૂહની જનની છે, અને અપાર સંસારની વૃદ્ધિ કરનાર છે. સારાંશ એ છે કે જેમ સુરાપાન કરવાથી મનુષ્ય મેહમય તથા ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરનાર બને છે તે જ પ્રમાણે તૃષ્ણાથી પણ બને છે. આ રીતે કુલ–મદ આશ્રય લઈને હેય-ઉપાદેયના વિવેક રહિત મરીચિએ પિતાના આત્માને દુઃખ-જનક સંસારમાં એવી રીતે ફસાવ્યા કે જેવી રીતે પારધી પિતાની જાળમાં પક્ષીઓને ફસાવી લે છે. આ રીતે ચાર ગતિરૂપ સંસાર-ભ્રમણ વગેરે અનર્થોના ભંડારરૂપ ઉચ્ચ કુળમાં જન્મ લેવાના અભિમાનને આશ્રય લઈને મરીચિએ ભારતના મુખથી ભવિષ્યમાં પોતે વાસુદેવ વગેરે થશે, એવી વાત સાંભળવાને સમયે જ નીચ ગોત્રને બંધ બાંધ્યો. (સૂ૦૧૨) पर मरीचि नामकः तृतीयो भवः। 3. તદુપરા છે કે “પ બહપદયનળમાં પથ ॥१९७॥ માં શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy