SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥१७६|| धर्मसंस्कारश्चारित्रप्रासादक्षान्तिमुक्तिप्रभृतिसोपानावस्खलितोऽपि ऋषभदेवगुणग्रामगानरश्मिमवलम्बमानो नो सर्वथा मिथ्यात्वभूतलपदेशे पतितः, यत उच्छलद्दयाऽमृतधारः स भविकजनान् जिनोपदिष्टं चारित्रधर्म मुहर्मुहुरुपदिश्य प्रभुसमीपे प्रव्रज्यार्थ प्रेषयति । सत्यम्, जनानां हृदयतः पूर्वसंस्कारः कृमिकराग इव प्रायेण न निवर्तते ॥ सू०११ ।। टीका-'एगया' इत्यादि। संयममार्गे विहरन-तिष्ठन् सामरीचिः एकदा एकस्मिन् काले अशुभकर्मोदयेन शीतोष्णादिपरीपहैः मञ्जरी टीका तथापि वह पूर्णरूप से मिथ्यात्व के धरातल पर नहीं पहुँचा। उसके हृदय में तीर्थकर द्वारा उपदिष्ट धर्म के संस्कार बचे थे। वह चारित्ररूपी महल की क्षमा, मुक्ति (निर्लोभता) आदि सोपानों से स्खलित हो चुका था, फिर भी ऋषभदेव के गुणगण के गान की रस्सी का सहारा ले रहा था। क्यों कि उसके हृदय से अनुकम्पारूपी अमृतकी धारा उछल रही थी। वह भव्य जनों को जिनप्ररूपित चारित्रधर्म का पुनः पुनः उपदेश देकर प्रव्रज्या के लिए प्रभु के समीप भेजता था। सच है। प्रायः मनुष्यों के हृदय से पूर्व का संस्कार कृमिकराग की तरह दूर नहीं होता ॥ सू०११॥ टीका का अर्थ-संयम मार्ग में प्रवृत्ति करता हुआ मरीचि, किसी समय, अशुभ कर्म के उदय से शीत-उष्ण आदि के परीषहों से पराजित-पराभूत होकर संयम में खेद मानता हुआ, संयम को महावीरस्य मरीचिनामकः तृतीयो भवः। ॥१७६॥ 2ષભદેવ ભગવાનથી નકકી થયેલ સાધુવેષ આચાર આદિનો ત્યાગ કરી ‘ત્રિદંડી’ને વેષ ધારણ કર્યો. તે પણ તે પૂર્ણ રૂપથી મિથ્યાત્વના ધરાતલ પર પહોંચ્યું નહીં. તેનાં હૃદયમાં તીર્થકર દ્વારા ઉપદેશેલા ધર્મના સંસ્કાર બચેલા હતા. તે ચારિત્રરૂપી મહેલના ક્ષમા, મુકિત (નિર્લોભતા) આદિ પગથીયાઓથી ખલિત થઈ ચૂક્યો હતો, તે પણ ત્રાષભદેવના ગુણ-સમૂહના ગાનની દેરીને આધાર લીધેલ હતા, કારણ કે તેના હૃદયમાંથી અનુકંપા રૂપી અમૃતની ધારા ઉછળી રહી હતી. તે– ભજનને જિનપ્રરૂપિત ચારિત્ર ધર્મને ફરી ફરીને ઉપદેશ દઈને પ્રવજ્યાને માટે પ્રભુની પાસે મોકલતે હતે. સાચું છે કે સામાન્ય રીતે મનુષ્યના હૃદયમાંથી પૂર્વના સંસ્કાર भिगनी ( पागनी ) भ २ यता नथी. ભાવાર્થ– આ તે ખાલી વેષ પલટે જ થયું હતું. હૃદયમાં રહેલ “આત્મપરિણતિ” જરા પણ ખસ્તી શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy