SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ कर्मणि समर्था न भवन्ति तथा भवदुपदेशग्रहणविकला जीवा अपि न कदाप्यपारसंसारपारावारपारकरणे समर्था भवन्ति । हे पीयूषोपदेशमवर्षक ! यथा वर्षाकाले वर्षाजलापूरितबिलेभ्यो भुजङ्गमा विनिस्सृत्य पलायन्ते, तथैव भवदुपदेशजलापूरितात्मबिलात्कर्मभुजङ्गमाः पलायन्ते । अहो भवदुपदेशस्य माहात्म्यम् ! यं विना वैषयिकसुखसारा नरा अवश्यमेव दुर्गतिगर्तपरायणा भवन्ति, यथा-हरिततृणलोभाकर्षणा हरिणा हरिततृणाच्छन्ने । कूपे पतिता भवन्ति । हे महात्मन् ! भवदुपदेशपूर्णचन्द्रोदये प्राणिनां हृदयमरुभूमौ शुभाशुभकर्मरूपमसत्वर श्रीकल्प मूत्रे ॥१६३॥ कल्पमञ्जरी टोका युद्ध करने में समर्थ नहीं, उसी प्रकार जिन्हों ने आपके उपदेश को ग्रहण नहीं किया, वे जीव इस अपार संसार-सागर को पार करने में कदापि समर्थ नहीं हो सकते ! हे अमृतमय उपदेश की वर्षाकरने वाले मुनिराज ! जैसे वर्षाकाल में, जल से परिपूर्ण बिलों से सांप निकलकर भाग जाते हैं, उसी प्रकार आपके उपदेशरूपी जल से पूरित आत्मारूपी बिल से कर्मरूपी सर्प भाग जाते हैं। धन्य है आपके उपदेश का माहात्म्य ! जिस के अभाव में विषयजनित सुख को सार समझने वाले मनुष्य अवश्य ही दुर्गति के गड्ढेमें गिरते हैं, जैसे हरे-हरे घास के लोभ से आकृष्ट हिरण हरे घास से ढंके हुए कूप में जा गिरते हैं । हे महात्मन् ! आपके उपदेशरूपी पूर्णचन्द्र का उदय होने पर प्राणियों के हृदयरूपी मरुभूमि में शुभअशुभ कर्मरूपी लहराती लहरों से चंचल विषयवासनारूपी मृगतृष्णा शीघ्र ही नष्ट हो जाती है।" महावीरस्य नयसारनामकः प्रथमो भवः। શક્તિમાન બની શક્તા કરે છે. જેમ ચન્દ્રમાનાં કિરણે કમળ-વનને વિકસિત કરવાને સમર્થ હતાં નથી, પાષાણુ મધુર ગીત ગાવાને સમર્થ નથી અને ચિત્રમાં ચિતરેલ રાજા યુદ્ધ કરવાને સમર્થ નથી, એ જ રીતે જેમણે આપને ઉપદેશ ગ્રહણ કર્યો નથી તે જી આ અપાર સંસાર-સાગરને ઓળંગવાને કદી પણ શક્તિમાન બની શકતા નથી. હે અમૃતઉપદેશની વર્ષા કરનારા મુનિરાજ ! જેમ વર્ષાઋતુમાં પાણીથી પરિપૂર્ણ દરેમાંથી સાપ નિકળીને ભાગી જાય છે, એ જ પ્રમાણે આપના ઉપદેશરૂપી જળથી પૂર્ણ આત્મારૂપી દરમાંથી કમરૂપી સ૫ ભાગી જાય છે. ધન્ય છે આપના ઉપદેશના માહાસ્યને કે જેના અભાવથી વિષયજનિત સુખને સાર સમજનાર મનુષ્ય જરૂર દુર્ગતિના ખાડામાં પડે છે, જેમ લીલાં મજાનાં ધાસથી આકર્ષાયેલું હરણુ લીલા ઘાસથી ઢંકાયેલા ખાડામાં પડે છે. હે મહાત્મન ! આપના ઉપદેશરૂપી પૂર્ણ ચન્દ્રને ઉદય થતા પ્રાણીઓના હૃદયરૂપી મભૂમિમાં શુભ-અશુભ કર્મ રૂપી ઉછળતી લહેરથી ચંચળ વિષયવાસના રૂપી મૃગ–તૃષ્ણ તરતજ નાશ પામે છે.” છે આપના ઉપચાર વષગથતુમાં પાણીથી વાર ॥१६३।। શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy