________________
श्रीकल्प
सूत्रे ॥१६०॥
कल्पमञ्जरी टीका
उपादिशत्-उपदिष्टवान् । पुद्गलपरिवर्तस्य विस्तरस्वरूपम् अनुत्तरोपपातिकमूत्रस्य अस्मदाचार्यकृतार्थबोधिनीटीकायां दशोदाहरणस्वरूपं च उत्तराध्ययनस्य तृतीयेऽध्ययनेऽस्मदाचार्यविरचितप्रियदर्शिनीटीकायां विलोकनीयम् । किमर्थमुपदिष्टवान् ? इत्याह-'साहुणो' इत्यादि । साधवः प्रकृत्यैव-स्वभावेनैव परोद्धारपरायणाः अन्यजीवोद्धरणतत्परा भवन्ति । अतः स मुनिर्नयसाराय धर्ममुपदिष्टवान् । उपदेशप्रभावेण नयसारस्य यदभूत्तदाह'तप्पभावेण' इत्यादिना-तत्प्रभावेण साधुकृतोपदेशप्रभावेण तस्यन्नयसारस्य हृदये मनसि चिरकालस्थितप्रचारः-चिरकालात् अनादिकालात् स्थितः प्रचारप्रसरणं यस्य स तथाभूतो, मिथ्यात्वगाढान्धकारः मिथ्यास्वरूपनिबिडान्धकारः मूर्योदयात् लोकान्धकार इव-लोकान्धकारवत्, सत्वरं-शीघ्रं पणष्टः । सम्यक्त्वरत्नइस काल को पुद्गलपरावर्तन कहते हैं। पुद्गलपरावर्त्त का विस्तृत स्वरूप अनुत्तरोपपातिकसूत्र की मेरे पूज्य आचार्य देव की बनायी हुई अर्थवोधिनी टीका में, और दश उदाहरणों का स्वरूप उत्तराध्ययनसूत्र की मेरे गुरुदेव की रचित प्रियदर्शिनी टीका में, तीसरे अध्ययन में देखना चाहिए।
मुनि ने किस प्रयोजन से उपदेश दिया ? इस प्रश्न का समाधान करते हुए शास्त्रकार कहते हैंमुनिजन स्वभाव से ही अन्य जीवों का उद्धार करनेमें तत्पर होते हैं। इसी कारण उन मुनिने नयसार को धर्मोपदेश दिया ।
उपदेश के प्रभाव से नयसार को जो हुआ सो कहते हैं-मुनि के उपदेश के प्रभाव से नयसार के हृदय में अनादि काल से स्थित मिथ्यात्वरूपी प्रगाढ़ अन्धकार, सूर्योदय से लोक के अन्धकार के समान, રૂપથી જે સ્પર્શ થાય છે તે પુદ્ગલપરાવર્તન કહેવાય છે. આ પુદ્ગલપરાવર્તન અનંત ઉત્સપિણીઓ તથા અવસર્પિણીઓના પસાર થયા પછી થાય છે. આ કાળને પુદ્ગલપરાવર્તન કહે છે. પુદ્ગલપરાવર્તનનું વિસ્તૃત २१३५ “अनुत्तरोपापतिक सूत्र" नी भारा पूल्य आया श्री मनाक्षी मनाधिनीभ तथा ६० ઉદાહરણેના સ્વરૂપ સત્તરાણ ન સૂત્ર ની મારા ગુરુજીએ રચેલી પ્રિયદર્શિની ટીકાના ત્રીજા અધ્યયનમાં જોવી જોઈએ.
મુનિએ કયા હેતુથી ઉપદેશ આપે ? આ પ્રશ્નનું સમાધાન કરતાં શાસ્ત્રકાર કહે છે – મુનિજન સ્વભાવથીજ અન્ય જીવોને ઉદ્ધાર કરવામાં તત્પર હોય છે. આ જ કારણથી તે મુનિએ નયસારને ધર્મને ઉપદેશ દીધો. મુનિના ઉપદેશની અસરથી નયસાર પર શી અસર થઈ ? તે હવે કહે છે- મુનિના ઉપદેશની અસરથી નયસારના હદયમાં અનાદિ કાળથી રહેલ મિથ્યાત્વરૂપ પ્રગાઢ અંધકાર સૂર્યોદય થતાં જેમ જગતને અંધકાર નાશ પામે
नयसार
॥१६॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧