________________
श्रीकल्प
णिरवहि-करुणावरुणा-लयस्स भगवओ संमत्तमुत्तिसोवाणाइचरित्तावली वित्थरेण णिरूविजइ, ॥सू०३॥
छाया-एतेन संक्षेपतो भगवतः श्रीवर्द्धमानस्वामिनः सर्व जीवनचरितं वर्णितम्, तत्र भगवान् वीरस्तीर्थङ्कर इति तस्य तीर्थङ्करनामगोत्रकर्मबन्धननिबन्धनचरित्रचित्रितभवभवान्तरानेकविधकथाऽपि कर्मवैचित्र्यपदर्शकतया श्रद्धाधनानां श्राद्धादीनां दुरन्तसंसारकान्तारान्तरमुत्तितीर्पूणामवश्यमन्तर्मलमक्षालनार्थ श्रवणगोचरतामुपनेयेति निरवधिकरुणावरुणालयस्य भगवतः सम्यक्त्वमुक्तिसोपानाऽऽरोहणादिचरित्रावलिविस्तरेण निरूप्यते ॥३॥
कल्पमञ्जरी
॥१४६॥
टोका
मूल का अर्थ 'एएण सखेवओ' इत्यादि । इस पूर्वोक्त कथनसे भगवान् श्रीवर्द्धमान स्वामी के समस्त जीवनचरित्रका संक्षेप से वर्णन हो जाता है। भगवान् महावीर तीर्थकर थे, भगवान ने तीर्थकर-नामगोत्र-कर्म का बंध किस कारण से किया और किस प्रकार भव-भवान्तर में भ्रमण किया, इस वृत्तान्त से संबंधित अनेक प्रकार की कथाएं कर्म की विचित्रता को प्रदर्शित करने वाली हैं। अतः कठिनाई से पार पाने योग्य संसाररूपी कान्तार से पार होने की इच्छा रखनेवाले, 'श्रद्धा ही जिनका धन है। ऐसे श्रावक आदिकों को, आन्तरिक मल के प्रक्षालन के लिए अवश्य ही उन कथाओं का श्रवण करना चाहिए । इस कारण असीम अनुकम्पा के सागर भगवान् के सम्यक्त्व प्राप्ति का तथा मुक्ति के सोपान पर आरूढ़ होने का वृत्तान्त-चरित्र विस्तारपूर्वक निरूपण किया जाता है ॥म्०३।।
उपोद्घातः
a
भूजन अपएण संखेवओ' त्याl मा ति यनयी लपान श्री १५ भान स्वाभानु समस्त જીવન-ચરિત્ર સંક્ષેપમાં વર્ણિત થાય છે. ભગવાન મહાવીર તીર્થકર હતા, એટલે ભગવાને તીર્થંકર-નામ–ત્રકમનો બંધ કયા કારણથી કર્યો અને કે પ્રકારે ભવ-ભવાંતરમાં ભ્રમણ કર્યું, એ વૃત્તાંતથી સંબંધિત અનેક પ્રકારની કથાએ કમની વિચિત્રતાને પ્રદર્શિત કરે છે. એથી, મુશ્કેલીથી પાર પામવા યોગ્ય સંસારરૂપી અરણ્યની પાર જવાની ઈચ્છા રાખનારે, “શ્રદ્ધા જ જેનું ધન છે' એવા શ્રાવકાદિએ આંતરિક મળનું પ્રક્ષાળન કરવાને જરૂર આ કથાઓનું શ્રવણ કરવું જોઈએ આ કારણથી અસીમ અનુકંપાના સાગર ભગવાનનું, સમ્યકત્વ-પ્રાપ્તિનું તથા મુક્તિ પાન પર આરૂઢ થવા આદિનું વૃત્તાંત-ચરિત્ર વિસ્તારપૂર્વક નિરૂપણ કરવામાં આવે છે. (સૂ૦૩)
ulawal, Ren sireal malaeniorts
॥१४६॥
જોઇએ આ કારણથી જ એવા શ્રાવકાતિએ આતા ના ચગ્ય સ સા
શ્રી કલ્પ સૂત્ર: ૦૧