SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥१०१॥ VOITELY छाया -- कल्पते निर्ग्रन्थानां वा निर्ग्रन्थीनां वा गृहपतिकुलं पिण्डपातप्रतिज्ञया अनुपविष्टानां वर्षे वर्ष वसतिं प्रतिनिवर्तितुम् । नो कल्पते तेषां वेलाम् अतिक्रमितुम् ॥ ०३० ॥ टीका- 'कप्पइ निग्गंथाणं' इत्यादि - - गृहपतिकुलं गृहस्थगृहं पिण्डपातप्रतिज्ञया=भक्तादिभिक्षाला भोद्देशेन अनुप्रविष्टानां निर्ग्रन्थानां निर्ग्रन्थीनां वा तत्र लब्धभिक्षाणामलब्धभिक्षाणां वा भिक्षोदेशेन प्रवेशानन्तरं वर्षे वर्षपष्ट सत्यामपि वसतिम् उपाश्रयं प्रतिनिवर्त्तितुं कल्पते। अमुमेवार्थ निषेधमुखेनाह - 'नो तेसिं' इत्यादि । तेषां = निर्ग्रन्थानां निर्ग्रन्थीनां वा गृहस्थगृहप्रवेशानन्तरं दृष्टौ सत्यां कंचित्कालं तदपगमप्रतीक्षाकरणानन्तरमपि तदनपगमे पूर्वलब्धभिक्षाणामलब्धभिक्षाणां वा वेलाम् अतिक्रमितुं नो कल्पते इति । दृष्टितः मूल का अर्थ- गृहस्थ के घर में आहार- पानी के उद्देश्य से प्रविष्ट हुए साधुओं एवं साध्वियों को, वर्षा हो रही हो तो भी उपाश्रय में पीछा आना कल्पता है । वहां गृहस्थ के घर में समय व्यतीत करना नहीं कल्पता ॥ ०३० ॥ टीका का अर्थ - गृहस्थ के घर में आहार आदि के प्रयोजन से प्रविष्ट हुए साधुओं और साध्वियों को, चाहे भिक्षा प्राप्त हुई हो, अथवा न हुई हो; प्रवेश करने के पश्चात् वर्षा होने पर भी उपाश्रय में आन कल्पता है । निषेधरूप से इसी बात को कहते हैं— गृहस्थ के घर में प्रवेश करने के पश्चात् वर्षा वरसने लगे और थोड़ी सी देर बंद होने की प्रतीक्षा करने पर भी बंद न हो तो चाहे पहले भिक्षा मिली हो या न मिली हो, साधुओं - साध्वियों को वहीं समय व्यतीत करना उचित नहीं है । वर्षा से पहले भिक्षा મૂળના અ -ગૃહસ્થના ઘરમાં આહાર-પાણીના ઉદેશ્યથી પ્રવેશ કરેલા હાય તેવા સાધુ-સાધ્વીઓને, વરસાદ વરસી રહ્યો હોય તે। ઉપાશ્રયમાં પાછું આવવુ' કલ્પે છે. ત્યાં ગૃહસ્થના ઘરમાં સમય વ્યતીત કરવા કલ્પતા નથી. (સ્૦૩૦) ટીકાના અથગૃહસ્થના ઘરમાં આહાર આદિની ભિક્ષા મેળવવાના હેતુથી દાખલ થઈ ચૂકેલા સાધુ-સાધ્વીઆને, શિક્ષા મળી હોય કે ન મળી હોય, પણ પ્રવેશ કર્યા બાદ વરસાદ પડવા લાગે તે પણ ઉપાશ્રયમાં આવવું' કલ્પે છે. નિષેધરૂપે એ વાત કહે છે. ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યા પછી વરસાદ વરસવા લાગે અને થોડી વાર તે અધ થયાની રાહ જોયા પછી બંધ ન થાય તા ચાહે ભિક્ષા મળી હોય કે ન મળી હોય, પણ ત્યાં સાધુ-સાધ્વીએએ સમય વ્યતીત કરવો ઉચિત નથી. વરસાદ પડવા લાગ્યા પહેલાં ભિક્ષા મળી ગઈ હોય તે પણુ અને ન શ્રી કલ્પ સૂત્ર : ૦૧ 無無無無無無無無 कल्प मञ्जरी टीका ॥१०१॥
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy