SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ نی ज्ञानचन्द्रिका टीका-ग्रन्थिदृष्टान्तः गलितम् । ततश्च तस्य द्वारं प्रकटीभूतम् । ततो राजा तमाचार्य प्राह-हे आयें ! दुर्विज्ञेयंकिमपिकौतुकं भवानपि करोतु येन तत्र प्रेषयामि । आचार्येण काचित् तुम्बी एकस्मिन् प्रदेशे खण्डमेकमपहाय रत्नैर्भूता । तत् खण्डं तथा मुद्रितं यथा न केनापि लक्ष्यते । ततो राजा तां तुम्बी दत्त्वा स्वान् पुरुषान् तत्समीपे प्रेषयति कथयति च-इमां तुम्बीमत्रोटयित्वा रत्नानि ग्रहीतव्यानीति । ते पुरुषास्तां तुम्बीमादाय तत्र गत्वा तस्मै तां समर्प्य तथैव ब्रुवन्ति-तत्रस्था राजपुरुषा बहुशः प्रयत्ने कृतेऽपि तथा कर्तुमसमर्था अभूवन् । इयमाचार्यस्य विनयजा बुद्धिः। ॥ इति नवमो ग्रन्थिदृष्टान्तः ॥ ९ ॥ पता पड़ गया कि यष्टि का यह मूलभाग है। और इसी में गांठ है। इसी तरह समुद्क-डिब्बे को भी गरमजल में डालकर कलाचार्य ने उसके द्वार का पता लगा लिया। कारण गरमजल में डालते ही उसके ऊपर लिप्त हुई लाख पिघलकर दूर हो गई थी। कलाचार्य की इस अभिज्ञता से राजा वडा प्रसन्न हु।। उसने कलाचार्य से कहा-आर्य। तुम भी दुर्विज्ञेय कुछ कौतुक करो कि जिस को हम भी उस राजा के पास भेज सके। राजा की बात सुनकर कलाचार्य ने एक तुबो ली और उस का एक टुकड़ा अलग कर उस में रत्न भर दिये और उस खंड को इस प्रकार चिपका दिया कि जिस से उसका संधिभाग किसी को भी ज्ञात न हो सके । बाद में राजा ने इस तुबो को अपने कर्मचारियों को देकर उन से कहा-यह तुंबी उस राजा के पास ले जाओ और उन्हें दे कर कहना कि इसको विना तोडे ही इस में से आप रत्न निकाल लो । राजा की आज्ञाગઈ કે લાકડીને આ મૂળ ભાગ છે. અને એમાંજ ગાંઠ છે. એજ રીતે ડબ્બાને પણ ગરમ પાણીમાં મૂકીને કલાચાર્યો તેનું દ્વાર પણ ગોતી કાઢયું કારણ કે ગરમ પાણીમાં નાખતા જ તેના ઉપર જે લાખ હતી તે પીગળીને દૂર થઈ ગઈ. કલાચાર્યની આ પ્રકારની બુદ્ધિથી રાજા ઘણે ખુશી થયો. તેણે કલાચાર્યને કહ્યું, “આર્ય ! તમે પણ એવું કંઈ દુર્વિય કૌતુક કરે કે જેને અમે પણ તે રાજા પાસે મોકલી શકીએ.” રાજાની વાત સાંભળીને કળાચાર્ય એક તુંબડી લીધી, અને તેને એક ટુકડે જુદે કરીને તેમાં રત્ન ભરી દીધાં અને પછી તે ટુકડાને તેના પર એવી રીતે ચોટાડી દીધું કે તેને સાંધો કેઈને પણ જડી શકે નહીં. પછી રાજાએ તે તુંબડી પિતાના સેવકોને આપીને કહ્યું, આ તુંબડી તે રાજા પાસે લઈ જાવ, અને તેમને આ આપીને કહેજો કે તેને તેડયા વિના તેની અંદરથી રન્ને કાઢી લો. રાજાની આજ્ઞાનુસાર તે માણસે તે શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy