SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिका टीका-अर्थशास्त्रदृष्टान्तः, इच्छामहद् दृष्टान्तः ७६७ अथ षष्ठविंशतितमः इच्छामहद् दृष्टान्तः काऽपि श्रेष्ठिनः पत्नी स्वभर्तरि मृत्युमुपागते सति वृद्धयर्थं पूर्वप्रयुक्तं द्रव्यं लोकेभ्यो न लभते । ततः सा पतिमित्रं वदति-' ममदापय लोकेभ्यो धनम् ' इति । तेनोक्तम्-यदि प्राप्तेषु द्रव्येषु किंचिन्मह्यं दास्यसि तर्हि लोकेभ्यस्तव धनं दापयामि । श्रेष्ठिभार्या माह यादृशी तवानुकम्पा स्यात् तथा मया विधेयम् । ततोऽसौ लोकेभ्यः सर्व तद्धनं गृहीतम् , किंतु प्राप्तस्य तद्धनस्याल्पीयान् भागः श्रेष्ठि भार्यायै स्त्री का था कि जिसने रानी की बात कबूल नहीं की थी उसको वह दे दिया गया और वही गृहस्वामिनी घोषित की गई। इस प्रकार इन दोनों का अर्थ विषय कलह निवृत्त हुआ ॥२५॥ ॥ यह पच्चीसवां अर्थशास्त्रदृष्टान्त हुआ ॥२५॥ छाईसवां इच्छामहत्दृष्टान्तकोई एक सेठ की पत्नी ने जब कि पति के मर जाने पर व्याज पर दिये गये अपने द्रव्य की वसूली होते नहीं देखी तो अपने पति के मित्र से कहा-व्याज पर दिये गये द्रव्य की उगाही नहीं हो रही है, अतः आप उन लोगों से कहकर द्रव्य की वसूली करवा दें तो बड़ी कृपा होगी। मित्र ने सुनते ही जवाब दिया-यदि मुझे प्राप्त द्रव्य में से आप हिस्सा दें तो मैं लोगों को उधार दिया गया आप का द्रव्य वसूल करवा सकता हूं। मित्र की इस बात को सुनकर सेठानी ने कहा-ठीक है, जैसी आप की आज्ञा होगी वैसा ही मैं करूँगी। सेठानी की इस बात से सहमत होकर मित्र ने सेठ का उधारी पर रहा हुआ समस्त धन लोगों સ્વીકારી નહીં તેનો જ તે બાળક છે એમ સમજીને રાણીએ તે બાળક તેને સેં , અને તેને જ ઘરની માલિક જાહેર કરી. આ પ્રમાણે તે બન્નેના અર્થ (દ્રવ્ય) માટેના ઝગડાનો અંત આવ્યું. જે ૨૫ ! આ પચીશમું અર્થશાસ્ત્રદૃષ્ટાંત સમાપ્ત . ૨૫ છે छवीस छामत् दृष्टांतકેઈ એક શેઠનું મૃત્યુ થતાં તેમની પત્નીએ જ્યારે પતિએ વ્યાજે ધીરેલ લેણું વસૂલ થવા ન માંડયું ત્યારે પોતાના પતિના મિત્રને કહ્યું, “વ્યાજે આપેલ નાણાની ઉઘરાણી પડતી નથી. તે આપ કૃપા કરીને તે દેદારો પાસેથી તે નાણાં વસૂલ કરી દ” મિત્રે જવાબ આપે, “જે પતેલી ઉઘરારાણીમાંથી મને હિસ્સે આપે તે લેકેને ઉછીના આપેલ નાણાની હું વસૂલત કરી શકું તેમ છું.” મિત્રની આ વાત સાંભળીને શેઠાણીએ કહ્યું “ઠીક, આપ જેમ કહેશે તેમ હું કરીશ. શેઠાણીની આ વાત સાથે સહમત થઈને શેઠના મિત્રે શેઠની ઉઘરાણી પતાવવાનું કામ શરૂ કર્યું. ઉઘરાણીની જે રકમ આવતી શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy