SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिका टीका- मुद्रिकादृष्टान्तः ૭૪૨ ( पुरोहितेन न ज्ञातम् । ततो राजा पुरोहिताङ्गुलिमुद्रिकां कस्यचित् स्वपुरुषस्य हस्ते दत्त्वा प्रोक्तवान् — पुरोहितस्य गृहे गला तद्भार्यामेवं वद- अहं पुरोहितेन प्रेषितोऽस्मि इदं च नाममुद्राऽभिज्ञानम्, तस्मिन् दिने तस्यां वेलायां या निक्षेपस्य नवलिका त्वत्समक्षममुकप्रदेशे स्थापिता तां शीघ्रं समर्पय ' इति । नृपाज्ञया तेन पुरुषेण तथैव कृतम्, साऽपि च पुरोहितस्य भार्या नाममुद्रां दृष्ट्वाऽभिज्ञानमिलनाच्च सत्यमेष पुरोहितेन प्रेषितः ' इति विश्वासं कृतवती । ततः सा पुरोहितभार्या तां द्रमक निक्षेपनलिकां समर्पितवती । राज्ञा चान्यासां नवलिकानां मध्ये सा द्रमक - कर लिया- राजा ने अपनी अंगूठी पुरोहित को पहिरा दी और पुरोहित की अंगूठी राजा ने पहिर ली - " यह ऐसा क्यों किया ? " यह बात पुरोहित के ध्यानमें नहीं आई । राजाने पुरोहित की अंगूठी किसी राजपुरुष के हाथ में देते हुए कहा- जाओ पुरोहित के घर पर, वहां उसकी पत्नी से ऐसा कहना - "मुझे पुरोहितजी ने भेजा है, विश्वास न हो तो देखो उनके नाम की यह मुद्रिका है । और उन्होंने यह कहला भेजा है कि उस दिन, उस समय में जो धरोहर की नवलिका ( पोटली ) - तुम्हारे समक्ष अमुक स्थान पर मैंने रख दी थी वह इसको शीघ्र ही दे दो ।" राजपुरुष ने पुरोहित के घर पर आकर ऐसा ही उनकी धर्मपत्नी से कहा । धर्मपत्नी ने भी " इसको अपने नाम की मुद्रिका देकर ही पुरोहित ने मेरे पास भेजा है ऐसा पूर्ण विश्वास उस मुद्रिका को देखकर कर लिया । और जो धरोहर की नवलिका पुरोहित ने उसके समक्ष जहां रक्खी थी उसको उठाकर उसने उस राजपुरुष को दे दी । અંગૂઠી પુરેાહિને પહેરાવી દીધી, અને પુરોહિતની અંગૂઠી પાતે પહેરી લીધી. “ આમ કેમ કર્યું' ? ' તે વાત પુરાહિતના ધ્યાનમાં આવી નહીં. રાજાએ પુરીહિતની અંગૂઠી કોઈ રાજપુરુષના હાથમાં આપીને કહ્યું–“ જાએ, પુરોહિતજીને ઘેર જઈને તેમની પત્નીને આ પ્રમાણે કહેજો “મને પુરોહિતજીએ માકલ્યા છે. વિશ્વાસ ન આવે તા જુવા, એમના નામની આ મુદ્રિકા છે, અને કહેવરાવ્યું છે કે તે દિવસે, તે સમયે મેં જે થાપણની થેલી તમારી રૂબરૂ અમુક સ્થાન મૂકી છે તે આને તરત જ આપી દેશે. ” રાજપુરુષે પુરોહિતને ઘેર જઈને તેમની પત્નીને એ પ્રમાણે કહ્યુ –તેમની ધર્મ પત્નીએ (6 પણ આ માણસને પેાતાની મુદ્રિકા આપીને પુરોહિતજીએ જ મારી પાસે માકલ્યા છે” એવા સ`પૂર્ણ વિશ્વાસ તે મુદ્રિકાને જોઈ ને સૂકા અને જે થાપણની થેલી પુરોહિ તજીએ તેની રૂમમાં જ્યાં મૂકી હતી ત્યાંથી લઈને તે રાજપુરુષને આપી દીધી. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy