SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ ७१६ नन्दी सूत्रे मागत्य विज्ञापितम् - कुमार ! शीघ्रमागम्यताम्, राजा सत्वरमाकारयति । ततः श्रेणिकः पितुर्वचनं शिरोधार्यं मत्वा सगर्भा नन्दां पृष्ट्रा राजपुरुषैः सह राजगृहं नगरं प्रस्थितः । तदा श्रेणिकेन स्वपरिचयप्रदानार्थं नन्दानिवासभवनस्य भित्तौ स्वनामग्रामादिकं लिखितम् । निर्गते श्रेणिके मासत्रये व्यतीते सति नन्दायाश्च देवलोक - च्युत महानुभावगर्भ व प्रभावादेवं दोहदः समुत्पन्नः - अहं गजोपरि समासीना दीनेभ्यः प्रचुरं द्रव्यदानं ददामि, अमारि घोषणां कारयित्वा - चाभयदानं ददामीति । प्रारंभ कर दी । धीरे २ पता चला कि श्रेणिक वेन्नातट नगर में धन्यश्रेष्ठी के घर पर है । बड़े आनंद के साथ वह उसका जामाता बनकर अपना समय व्यतीत कर रहा है । एक समय की बात है कि प्रसेनजित राजा को जब अपना अन्त समय आ चुका है ऐसा ज्ञात हुआ तो उसने श्रेणिक को बुलाने के लिये अपने यहां के उष्ट्रवाहकों को उसके पास भेजा । वे वहां पहुँचकर कहने लगे - कुमार ! आप शीघ्र घर चलिये, राजा ने आप को बहुत जल्दी बुलाया है । उन उष्ट्रवाहकों की इस बात को सुनकर एवं पिता के आज्ञारूप वचनों को शिरोधार्य मानकर श्रेणिकने सगर्भा नंदा को वहीं पर छोडकर उन लोगों के साथ २ वहां से राजगृह की तरफ प्रस्थान कर दिया। श्रेणिक जिस समय वहां से प्रस्थित हुआ था उस समय उसने अपना ग्राम आदि का समय परिचय नंदा के निवास भवन की भित्ति पर लिख दिया था । श्रेणिक को गये हुए जब तीन मास व्यतीत हो चुके तब देवलोक से च्युत होकर गर्भ में आये हुए महाप्रभावशाली बालक के प्रभाव से नंदा को दोहद उत्पन्न ચાર મળ્યા કે શ્રેણિક વેજ્ઞાતટ નગરમાં ધન્ય શેઠને ઘેર રહે છે, અને તેમને જમાઈ થઈને ઘણા આનંદમાં પેાતાને સમય વ્યતીત કરે છે. એક દિવસની વાત છે કે જ્યારે પ્રસેનજિત રાજાને પેાતાને અન્તકાળ નજિક છે તેમ લાગ્યું, ત્યારે તેમણે શ્રેણિકને ખેાલાવવા માટે પેાતાને ત્યાંથી ઊંટવાહકને તેની પાસે મેાકલ્યા. તેમણે ત્યાં જઈને કહ્યું, “કુમાર ! આપ જલદી ઘેર આવા, રાજાએ આપને ઘણા જલદી ખેાલાવ્યા છે. ” તે ઊંટવાહકેાની આ વાત સાંભળીને અને પિતાની આજ્ઞાને માથે ચડાવીને, શ્રેણિક સગર્ભા નન્દાને ત્યાં જ મૂકીને તે લેાકેાની સાથે જ રાજગૃહ જવા ઉપડયો. શ્રેણિક જ્યારે ત્યાંથી રવાના થયા ત્યારે તેણે પોતાના ગામ આદિના બધા પરિચય નંદાના નિવાસસ્થાનની દિવાલ પર લખી દીધા હતા. જ્યારે શ્રેણિકને ત્યાંથી ગયે ત્રણ માસ પસાર થયા ત્યારે દેવલાકમાંથી ચ્યવીને ગર્ભમાં આવેલ મહાપ્રભાવશાળી ખાળકને પ્રભાવે નદાને એવા દોહદ ઉત્પન્ન થયો કે હું હાથી પર સવાર થઈને ગરીબ લોકોને પુષ્કળ દાન શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy