SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिका टीका-शास्त्रोपसंहारः आगमश्चासौ शास्त्रं च, आगमशास्त्रं, तस्य ग्रहणम् । षष्टितन्त्रादि कुशास्त्रनिराकरणार्थमागमग्रहणम्। षष्टितन्त्रादीनां यथावस्थितार्थप्रकाशनाऽभावादनागमत्वात् , शास्त्रतया च रूढत्वात् । आगमरूपस्य यथावस्थितार्थानां प्ररूपकस्य शास्त्रस्य ग्रहणं-ज्ञानं भवतोति दृष्ट-तीर्थकर गणधरादिभिरवलोकितम् । तत्-तदेव आगमशास्त्रज्ञानं पूर्वविशारदाः-चतुर्दश पूर्वधराः, धीराःव्रतपालने दृढाः मुनयः श्रुतज्ञानलाभं ब्रुवते वदन्ति । जिनप्रणीत प्रवचनार्थ परिज्ञानमेव परमार्थतः श्रुतज्ञानं नान्यदिति भावः ॥ २ ॥ __ प्रागुक्तानष्टौ बुद्धिगुणान् पाह-'सुस्सूसइ० ' इत्यादि । शुश्रूषते-विनीतः सन् गुरुवचनं श्रोतु मिच्छति, शुश्रूषते सेवते वा गुरुम् १, प्रतिपृच्छति-संशये जिसके द्वारा शिक्षा दी जावे वही शास्त्र होता है । ये तो प्रत्यक्षज्ञान है। शास्त्र-परोक्षज्ञान है । षष्टितन्त्र आदिकुशास्त्रों में आगमता का निषेध करने के लिये शास्त्र के पहिले आगम पद रक्खा है। व्यवहार में षष्टितन्त्रादिक शास्त्ररूप से माने जाते हैं, पर ये आगम नहीं हैं, अनागम हैं । इस तरह यथावस्थित अर्थों का प्ररूपक जो शास्त्र है उसका ज्ञान ही आगमशास्त्र ज्ञान है । और यह आगमज्ञान जिस आत्मा में हो गया है वही श्रुतज्ञानलाभ है । ऐसा कथन व्रतपालन में दृढ़ प्रतिज्ञा हुए चतुर्दशपूर्वधारी मुनिराजों का है । तात्पर्य इसका यही है कि जिनप्रणीत प्रवचन के अर्थ का परिज्ञान ही परमार्थतः श्रुतज्ञान है, अन्यप्रणीत श्रुत का ज्ञान श्रुतज्ञान नहीं है ॥२॥ ___ अब बुद्धि के आठ गुणों को कहते हैं-'सुस्सूसइ० ' इत्यादि । विनीत बनकर गुरु के वचन को सुनने की इच्छा रखना, अथवा गुरु की અપાય તે શાસ્ત્ર કહેવાય છે. એ તો પ્રત્યક્ષ જ્ઞાન છે. શાસ્ત્ર પરોક્ષ જ્ઞાન છે. ષષ્ઠિતંત્ર આદિ કુશાસ્ત્રોમાં આગમતાને નિષેધ કરવાને માટે શાસ્ત્રની પહેલાં આગમ શબ્દ મૂક્યો છે. વ્યવહારમાં ષષ્ઠિતંત્ર આદિક શાસ્ત્રરૂપે મનાય છે પણ તે આગમ નથી, અનાગમ છે. આ રીતે યથાવસ્થિત અર્થોનું પ્રરૂપક જે શાસ્ત્ર છે તેનું જ્ઞાન જ આગમશાસ્ત્ર જ્ઞાન છે. અને તે આગમજ્ઞાન જે આત્મામાં થઈ ગયું છે એ જ શ્રતજ્ઞાન લાભ છે. એવું કથન વતપાલનમાં દઢપ્રતિજ્ઞ એવાં ચૌદ પૂર્વધારી મુનિરાજોનું છે. તેનું તાત્પર્ય એ છે કે જિનપ્રણિત પ્રવચનના અર્થનું પરિજ્ઞાન જ પરમાર્થતઃ શ્રુતજ્ઞાન છે, અન્ય પ્રણિત કૃતનું જ્ઞાન શ્રુતજ્ઞાન નથી.ારા डवे मुद्धिना 2418 गुणे। मताव छ–“ सुस्सूसइ०" त्याहि(૧) વિનિત થઈને ગુરુનાં વચનેને સાંભળવાની ઈચ્છા રાખવી, અથવા શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy