SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिका टीका-अन्तकृतदशाङ्गस्वरूपवर्णनम. =अवस्थाः-तत्पतिपादका वर्गा यासु ताः, यद्वा-अन्तकृतवक्तव्यताप्रतिबद्धा दशा: दशाध्ययनरूपा ग्रन्थपद्धतयोऽन्तकृतदशाः । इयं व्युत्पत्तिः प्रथमवर्ग दशाध्ययनानि सन्ति-इत्युपलक्ष्य क्रियते, तासु-अन्तकृतदशासु अन्तकृतानां मुनीनां नगराणि, उद्यानानि, चैत्यानि, वनषण्डाः, समवसरणानि, राजानः, अम्बापितरौ, धर्माचार्याः, धर्मकथाः, ऐहलौकिकपारलौकिक ऋद्धि विशेषाः, भोगपरित्यागाः, प्रव्रज्याः, पर्यायाः, श्रृतपरिग्रहाः श्रुताध्ययनानि, तपउपधानानि, संलेखनाः, भक्तप्रत्याख्यानानि, पादपोपगमनानि,उपधानानि,अन्तक्रियाआख्यायन्ते । अन्तकृतदशासु प्रश्न-हे भदन्त ! आठवें अंग अतकृतदशांग का क्या स्वरूप है ? उत्तर-इसका स्वरूप इस प्रकार हैं-जिन्होंने कर्म का अथवा कर्म के फलभूत संसार का अंतसमयमें विनाश अभाव कर दिया है वे हैं अन्तकृत। इन अन्तकृतों की अवस्थाओं का प्रतिपादन करनेवाले वर्गअध्ययन जिसमें हैं वह अन्तकृतदशांग है। तात्पर्य यह है कि इस अंतकृतदशांगमें दश अध्ययन हैं, इनमें अन्तकृतों की अवस्थाओं का वर्णन किया गया है इसलिये, अथवा-अन्तकृतों की वक्तव्यता से प्रति बद्ध इसमें दश अध्ययन रूप ग्रन्थपद्धतियां हैं इसलिये इसका नाम अन्तकृतदशांग हुआ है । यह व्युत्पत्ति प्रथमवर्गमें कथित दश अध्ययनों की अपेक्षा को लेकर की गई है। इस अंगमें-अन्तकृत, मुनियों के नगरों का; उद्यानों का, चैत्यों-व्यन्तरायतनों का) वनषण्ड़ों का, समवसरणों का, राजाओं का, मातापिता का; धर्माचार्यों का, धर्मकथाओं का ऐहलौकिक तथा परलौकिक ऋद्विविशेषों का, भोगों के परित्याग का પ્રશ્ન–હે ભદન્ત ! આઠમાં અંગ અંતકૃતદશાંગનું શું સ્વરૂપ છે? ઉત્તર––તેનું સ્વરૂપ આ પ્રમાણે છે-જેમણે કમને અથવા કર્મ ફળરૂપ સંસારને અંત સમયે વિનાશ–અભાવ કરી નાખે છે તેઓ અન્નકત કહેવાય છે. એ અન્તકૃતોની અવસ્થાઓનું પ્રતિપાદન કરનાર અધ્યયને જેમાં છે તે અંતકૃત દશાંગ છે. તાત્પર્ય એ છે કે–આ અંતકૃત દશાંગમાં દસ અધ્યયન છે, તેમાં અંતકૃતની અવસ્થાઓનું વર્ણન કરવામાં આવેલ છે તેથી, અથવા અન્ત. કૃતેની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ દસ અધ્યયનરૂપ ગ્રન્થપદ્ધતિ તેમાં છે તે કારણે તેનું નામ અંતકૃત દશાંગ પડ્યું છે. આ અંગમાં, અંતકૃત મુનિઓનાં नगनु, धानानु, येत्या-०यन्तरायतनानु, वनषानु', समवसरणेनु, २001એનું, માતા-પિતાનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, આલેક તથા પરલોકની ઋદ્ધિ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy