SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिका रीका-सूत्रकृतास्वरूपवर्णनम्.. प्रयः, तृतीये चत्वारः, चतुर्थे द्वौ, पञ्चमे द्वौ, अवशिष्टेषु एकादशस्वध्ययनेषु प्रत्येकत्र एकैक उद्देशनकालः इति एकादश उद्देशनकालाः, तथा-द्वितीय श्रुतस्कन्धस्य सप्तस्वध्ययनेषु प्रत्येकत्र एकैक उद्देशनकाल, इति सप्तोद्देशनकालाः, एवं सर्व संकलनयात्रयत्रिंश दुद्देशनकालाः, त्रयस्त्रिंशत्समुद्देशनकालाः, तथा-ट्त्रिंशत्पदसहस्राणि ३६००० पदाग्रेण-पदपरिमाणेन प्रज्ञप्तानि । 'प्रजातानि' इत्यस्य लिङ्गवचन विपरिणामेन सर्वत्रान्वयः कार्यः । तथा-अत्र-संख्येयानि अक्षराणि, अनन्तागमाः, अनन्ताः पर्यायाः, परीताः असंख्यातास्त्रसाः, अनन्ताः स्थावराः सन्ति । उपरि निर्दिष्टाः सर्वे जिन प्रज्ञप्ता भावाः सन्ति । कीदृशा एते ? इत्याह-सासया' शाश्वताः, कृताः, निबद्धाः पुनः निकाचिताः। त एते भावा अत्र-आख्यायन्ते, प्रज्ञाप्यन्ते, मरूप्यन्ते, दर्यन्ते, अध्ययनमें तीन, तीसरे अध्ययनमें चार, चौथे अध्ययन में दो, पांचवे अध्ययनमें दो, इस तरह पांच अध्ययनोंमें पन्द्रह उद्देशनकाल हुए। तथा अवशिष्ट ग्यारह अध्ययनों में प्रत्येक में एक उद्देशनकाल होने से ग्यारह उद्देशन काल हुए, इस प्रकार प्रथम श्रुतस्कंधके ये छाईस उद्देशनकाल हुए । द्वितीय श्रुतस्कंधके जो सात अध्ययन हैं उनमें प्रत्येक में एक-एक उद्देशनकाल होनेसे सात उद्देशनकाल हुए, इस प्रकार दोनों श्रुतस्कंधों के उद्देशनकाल तेंतीस ३३ हो जाते हैं। इसी प्रकार समुद्देशनकाल भी तेंतीस हैं । और छत्तीस हजार पद हैं। संख्यात अक्षर हैं, अनंतगमे हैं, अनंतपर्यायें हैं, परीता-असंख्याते त्रस हैं, अनंत स्थावर हैं । ये जीव शाश्वत हैं-द्रव्यार्थिक नयकी अपेक्षासे, कृत-अशाश्वत हैं-पर्यायार्थिक नयकी अपेक्षा से, निबद्ध हैं -सूत्रमें ग्रथित होनेसे, निकाचित हैं-नियुक्ति हेतु उदाहरण आदिके द्वारा ये अच्छी तरहसे યનમાં ત્રણ, ત્રીજા અધ્યયનમાં ચાર, ચોથા અધ્યયનમાં બે, પાંચમાં અધ્યયનમાં બે, આ રીતે પાંચ અધ્યયનમાં પંદર ઉદ્દેશનકાળ થયાં. તથા બાકીના અગીયારમાંના પ્રકમાં એક એક ઉદ્દેશનકાળ હેવાથી, તેમનાં આગીયાર ઉદ્દેશનકાળ થયાં, આ રીતે પ્રથમકૃત સ્કંધના કુલ છવીશ ઉશનકાળ થયાં. દ્વિતીયકૃત સ્કંધના જે સાત અધ્યયન છે તે પ્રત્યેકમાં એક એક ઉદ્દેશનકાળ હોવાથી તેને સાત ઉદેશનકાળ થયાં. આ રીતે બન્ને શ્રુત સ્કંધના મળીને કુલ તેત્રીસ (૩૩) ઉદેશનકાળ થાય છે. એ જ પ્રમાણે સમુદેશનકાળ પણ તેત્રીસ છે, અને છત્રીસ હજાર પદ . સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે, અનંત પર્યાયે છે, અસં. ખ્યાત ત્રસ છે. અનંત સ્થાવર છે. એ જીવ શાશ્વત છે, દ્રવ્યાર્થિકનયની અપેક્ષ એ નિબદ્ધ છે-સત્રમાં ગ્રથિત હોવાથી, નિકાચિત છે–નિયુતિ હેત ઉદાહરણ આદિ દ્વારા સારી રીતે પ્રતિષ્ઠિત હવાથી. એ જીવાદિક પદાર્થ જે રૂપે તીર્થ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy