SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ ५५६ नन्दी सूत्रे तानि - परिमितानि सन्ति । तथा वेष्टकाः = ज्ञानाद्यन्यतमविषय प्रतिपादकवचन सन्दर्भरूपाः, आर्योपगीत्यादिच्छन्दो विशेषा वा संख्येयाः सन्ति । तथा-श्लोकाः - अनुष्टुवाद: संख्येयाः सन्ति । तथा-निर्युक्तयः-निर्युक्तनां सूत्राभिमतार्थानां युक्तयः = संयोजनानि नियुक्तयः, अत्र आर्षत्वाद् युक्त शब्दलोपो द्रष्टव्यः, यद्वानिश्चयेन अर्थ प्रतिपादिका युक्तयः-निर्युक्तयः संख्येयाः सन्ति । तथा प्रतिपत्तयः - परमतपदार्थ प्रदर्शनरूपा भिक्षुमतिमाद्यभिग्रहविशेषा वा संख्येयाः सन्ति । स आचारः खलु अङ्गार्थतथा=श्रुतपुरुषस्याङ्गरूपतया प्रथममङ्गम् । अङ्गानां रचनानन्तरं यस्तेषां क्रमस्तमपेक्ष्येदमाचारा प्रथमममङ्गमुक्तम् । रचनापेक्षया तु द्वादशं दृष्टिअनुयोग द्वार आचारांग में संख्यात हैं । ज्ञान आदिरूप किसी एक विषयो प्रतिपादन करने वाले जो वाक्य हैं उनका नाम वेष्टक है। अथवाआर्या, उपगीति आदि छंद विशेषों का नाम भी वेष्टक है । ये भी उसमें संख्यात हैं। तथा अनुष्टुप् आदि श्लोक भी संख्यात हैं। निर्युक्तियां भी संख्यात ही है। सूत्र अभिमत अर्थ का संयोजन करना इसका नाम निर्युक्ति है। अथवा निश्चयसे अर्थप्रतिपादन करने वाली जो युक्ति है वह नियुक्ति है। इस प्रकारकी नियुक्तियां आचारांग सूत्र में संख्यात हो हैं । तथा प्रतिपत्तियां भी संख्यात हैं । अन्यवादि संमत पदार्थों का प्रदर्शन करना अथवा भिक्षु प्रतिमा आदिके अभिग्रहों का कथन करना ये सब प्रतिपति शब्द के वाच्यार्थ हैं। इस आचारांग को जो प्रथम अंग कहा गया है उसका कारण यह है कि यह श्रुतपुरुष का सर्वप्रथम अंग है । जब अंगों की रचना हुई तब उनके क्रम को लेकर इसको प्रथम अंगरूप से प्रकट ઉપક્રમ આદિ અનુયાગ દ્વાર આચારાંગમાં સંખ્યાત છે. જ્ઞાન આદિ રૂપ કાઇ એક વિષયનું પ્રતિપાદન કરનાર જે વાક્યેા હાય છે તેમનું નામ વેષ્ટક છે. એ પણ તેમા સખ્યાત છે. તથા અનુષ્ટુપ્ આદિ શ્લાક પણ સખ્યાત છે. નિર્યું ક્તિએ પણ સખ્યાત છે. સૂત્ર અભિમત અર્થનું સયોજના કરવું. તેનું નામ નિયુક્તિ છે. અથવા નિશ્ચયથી અર્થનું પ્રતિપાદન કરનારી જે યુક્તિ છે તે નિયુકિત છે. આચારાંગ સૂત્રમાં એ પ્રકારની સખ્યાત નિયુકિતઓ છે. તથા પ્રતિપત્તિયે પણ સખ્યાત છે. અન્યવાદિ સંમત પદાર્થોનું સમ ન કરવું, અથવા ભિક્ષુ પ્રતિમાં આદિના અભિગ્રહાનુ' કથન કરવુ એ બધા પ્રતિપત્તિ શબ્દના વાચ્યા છે. આ આચારાંગને જે પહેલું અંગ કહેવામાં આવેલ છે તેનુ કારણ એ છે કે તે શ્રુતપુરુષનું સૌથી પહેલું અંગ છે. જ્યારે અંગે'ની રચના થઈ ત્યારે તેમના ક્રમને શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy