SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ५३६ नन्दीसूत्रे दृष्ट्वाऽऽप्यालोकं नैव विश्रम्भितव्यं, तीरं नीता भ्राम्यते वायुना नौः । लब्ध्वा वैराग्यं भ्रष्टयोगः प्रमादात् , भूयोभूयः संसृतौ बम्भ्रमीति ॥ ८॥ एवं प्रमादप्रतिपक्षस्याप्रमादस्य स्वरूपादयो वाच्याः १० । नन्दिः ११, अनुयोगद्वाराणि एतत् मूत्रद्वयमुपलभ्यते १२ । देवेन्द्रस्तवः १३, तन्दुलवैचारिक १४, चन्द्रकवेध्यम् १५, एतत त्रयं नोपलभ्यते । यत्तु तन्दुलवैचारिकनाम्नाक्वचिदिदानीमुपलभ्यते, तदन्यदेवेति विज्ञेयम् । सूर्यप्रज्ञप्तिः-सूर्यचरित प्रज्ञापन " दृष्ट्वाऽऽप्यालोकं नैव विश्रम्भितव्यं, तीरं नीता भ्राम्यते वायुना नौः। लब्ध्वा वैराग्यं भ्रष्टयोगः प्रमादात , भूयो भूयः संसृतौ बम्भ्रमीति ॥८॥ जिस तरह तीर पर आई हुई भी नौका वायुके झोकोंसे कंपित हो उठती है उसी प्रकार प्रमादी जीव आलोक पाकर भी-गुर्वादिकका उपदेश प्राप्त कर भी संसारकी वासनाओं से ही कंपित होता रहता है। वैराग्यका समय पा कर भी वह उस योगसे प्रमादके कारण वंचित हो जाता है। इस तरह यह अभागा बार २ संसारमें ही चक्कर काटा करता है॥८॥ इससे विपरीत अप्रमादका स्वरूप समझ लेना चाहिये ॥ १० ।। नंदि ११ तथा अनुयोगद्वार १२ ये दोनों सूत्र अब भी उपलब्ध होते हैं । देवेन्द्रस्तव १३, तन्दुल वैचारिक १४ एवं चन्द्रकवेध्य १५, ये तीन सूत्र नहीं मिलते हैं । अब भी जो तन्दुल वैचारिक नामसे कहीं२ सूत्र उपलब्ध होता है यह वह तन्दुल वैचारिक सूत्र नहीं है-यह तो उससे जुदा ही है। जिस आगमपद्धतिमें सूर्य सम्बन्धी चरित की प्रज्ञा" दृष्ट्वाऽऽप्यालोकं नैव विश्रम्भितव्यं, तीरं नीता भ्राम्यते वायुना नौः। लब्ध्वा वैराग्यं भ्रष्टयोगः प्रमादात् , भूयो भूयः संसृतौ बम्भ्रमीति ॥८॥ જે રીતે કાંઠે આવેલી હતી પણ વાયુની લહેરથી ડોલી ઉઠે છે એજ પ્રકારે પ્રમાદી જીવ આલેક પામીને પણ–ગુરુ આદિને ઉપદેશ પ્રાપ્ત કરીને પણ સંસારની વાસનાઓથી ડોલાયમાન થયા કરે છે. વૈરાગ્યને સમય પામવા છતાં પણ તે પ્રમાદને કારણે તે તકથી વંચિત થાય છે. આ રીતે તે અભાગીયો वारा२ संसारमा मटवाया ४२ छ ।। ८॥ એનાથી વિપરીત જુદા અપ્રમાદનું સ્વરૂપ સમજી લેવું જોઈએ. ૧૦ નંદિ ૧૧ તથા અનુગ દ્વારા ૧૨ એ બંને સૂત્રો હજી પણ ઉપલબ્ધ છે. દેવેન્દ્રસ્તવ ૧૩, તન્દુલવૈચારિક ૧૪ અને ચન્દ્રક વેધ્ય ૧૫ એ ત્રણ સૂત્રે મળતાં નથી. હાલમાં પણ તન્દુલ વૈચારિક નામનું સૂત્ર કેઈ કેઈ સ્થાને મળી આવે છે, તે અસલ તન્દુલવૈચારિક સૂત્ર નથી તે તો તેના કરતાં જુદું જ છે. જે આગમ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy