SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ५०६ नन्दीसूत्रे बोधयन् भिन्नस्वभावो वेदितव्कः । ते च स्वभावा अनन्ता भवन्ति, उच्चार्यमाणशब्दस्य परमाणुद्वयणुकादिभेदेनाऽनन्तत्वात् । ध्वनेश्च तथा तथाऽभिधायकत्वपरिणामे सत्येव तत्तदर्थप्रतिपादकत्वात् । एते च सर्वेऽप्यकारस्य स्वपर्यायाः शेषास्तुसर्वेऽपि घटादिपयोयाः परपर्यायाः। ते च स्वपर्यायेभ्योऽनन्तगुणाः। परपर्याया अप्यकारस्य सम्बन्धितया विज्ञेयाः करता है उसी स्वभाव से वह किरणरूप अर्थका नहीं, कारण अपने २ वाच्यार्थ के प्रतिपादन करनेमें शब्दोंमें भिन्न २ स्वभावता मानी गई है। इसी तरह अकार भी भिन्न २ ककार आदि शब्दों के साथ संगत होकर भिन्न २ स्वभाव से भिन्न २ अर्थों का प्रत्यायक होता है। इस तरह एक ही अकेले अकारमें अनंत स्वभाव समाविष्ट हुए माने गये हैं। जो शब्द उच्चरित होता है उसमें परमाणु तथा व्याणुक आदि के भेद से अनंतता आती है। तात्पर्य इसका यह है कि शब्द पौद्गलिक है, अतः पुद्गलजन्य इस शब्दमें परमाणुक द्वयणुक आदि की भिन्नता से भिन्नता आती है. और यह भिन्नता अनंतरूपमें परिणत हो जाती है। इसी तरह पदार्थ अनंत है और उन पदार्थों को प्रतिपादन करने का परिणाम ध्वनी-शब्दमें रहा हुआ है तभी जाकर वह उन २ पदार्थों का प्रतिपादन किया करता है । इस तरह से समस्त अकार की निज पर्यायें हैं तथा इनसे भिन्न जो घटादि पर्याय हैं वे इस की पर पर्याय हैं। ये पर पर्यायें अपनी સ્વભાવથી તે કિરણરૂપ અર્થનું પ્રતિપાદન કરતું નથી, કારણ કે પોતપોતાના વાચાર્થનું પ્રતિપાદન કરવામાં શબ્દમાં ભિન્ન ભિન્ન સ્વભાવતા માનવામાં આવી છે. એજ રીતે “અકાર ” પણ ભિન્ન ભિન્ન કકાર આદિ શબ્દની સાથે સંગત થઈને ભિન્ન ભિન્ન સ્વભાવથી ભિન્ન ભિન્ન અર્થોને પ્રત્યાયક થાય છે. આ રીતે એકલા અકારમાં જ અનંત સ્વભાવને સમાવેશ થયેલ મનાવે છે. જે શwદ બેલાય છે તેમાં પરમાણુ તથા દ્રયણુક આદિના ભેદથી અનંતના આવે છે. તેનું તાત્પર્ય એ છે કે શબ્દ પૌલિક છે તેથી પુદ્ધલજન્ય તે શબ્દમાં પરમાણુ, દ્વયાણુક આદિની ભિન્નતાથી ભિનના આવે છે, અને તે ભિન્નતા અનંતરૂપે પરિણમે છે. આ રીતે પદાર્થ અનંત છે અને તે પદાર્થોનું પ્રતિપાદન કરવાને પરિણામ ધ્વનિ-શબ્દમાં રહેલ છે ત્યારે જ જઈને તે, તે તે પદાર્થોનું પ્રતિપાદન કર્યા કરે છે. આ રીતે સમસ્ત અકારની પિતાની પર્યાયે છે તથા તેમનાથી ભિન્ન જે ઘટાદિ પર્યાય છે એ તેની પર૫ર્યાય છે. એ પર શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy