SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ४६८ नन्दीसूत्र संजीति लभ्यते । अयमर्थः-संज्ञा-सम्यग्ज्ञानं, साऽस्यास्तीति संज्ञी=सम्यग्दृष्टिः, तस्य श्रुतं संज्ञिश्रुतं-सम्यक्श्रुतमित्यर्थः । तस्य तदावरकरस्य कर्मणः, क्षयोपशमभावेन संज्ञीति लभ्यते । अयं भावः-यः सम्यग्दृष्टिः क्षायोपशमिकज्ञानयुक्तः, स दृष्टिवादोपदेशेन संज्ञीति व्यपदिश्यते । स च यथाशक्ति रागादिनिग्रहपरो महापुरुषो विज्ञेयः, स हि सम्यग्दृष्टिः यः सम्यग्ज्ञानीव रागादीन् निगृह्णाति, अन्यथा हिताहितेषु प्रवृत्तिनिवृत्त्यभावात् सम्यग्दृष्टित्वायोगात् । उक्तञ्चसंज्ञी श्रुत के आवारक कर्म के क्षयोपशम से जीव 'संज्ञी' इस तरह के व्यपदेश से युक्त है। सम्यकूज्ञान का नाम संज्ञा है। यह संज्ञा जिस जीव में प्राप्त हैं वह संज्ञी माना गया है । इस अपेक्षा सम्यग्दृष्टि जीव ही यहां संज्ञीपद से व्यवहृत हुआ है। सम्यग्दृष्टि जीव का जो श्रुत है वह, संज्ञीश्रुत सम्यक्श्रुत है। इस संज्ञिश्रुत के आवारक कर्म-श्रुतज्ञानावरणीय कर्म-के क्षयोपशम से जिस जीवमें " संज्ञी" इस तरह का व्यपदेश हुआ है वह दृष्टिवाद की अपेक्षा से संज्ञी माना गया है । क्षायोपशमिक ज्ञान शाली सम्यक् दृष्टि जीव ही दृष्टिवाद की दृष्टि से संज्ञीपद का वाच्यार्थ कहा गया है। यह जीव अपनी शक्ति के अनुसार रागादिक दोषों को दूर करनेमें तत्पर रहता है, और इसकी आत्मा अन्य साधारण जीवों की अपेक्षा विशेष महत्वशाली हुआ करती है। सम्यग्ज्ञानी जीव जिस तरह अनंतसंसार के कारणभूत रागादिकों को सर्वथा विलीन करनेमें उद्योग शाली रहता है उसी तरह यह सम्यग्दृष्टि जीव भी यही विचार किया करता है कि मैं भी रागादिकों के निग्रह करने में जब तत्पर रहूंगा तब સંસીશ્રતના આવારક કર્મના ક્ષપશમથી જીવ “સી” એ પ્રકારના વ્યપદેશથી યુક્ત છે. સમ્યકજ્ઞાનનું નામ સંજ્ઞા છે. આ સંજ્ઞા જે જીવને પ્રાપ્ત છે તે સંશી મનાય છે. એ અપેક્ષાએ સમ્યગૃષ્ટિ જીવ જ અહીં સંજ્ઞી પદથી વ્યવહુદ થયેલ છે. સમ્યગદષ્ટિ જીવનું જે શ્રત છે તે સંજ્ઞીશ્રત સભ્યશ્રત છે. આ સંજ્ઞીશ્રતના આવારક કર્મ–કૃતજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી જે જીવમાં સંજ્ઞી ” આ પ્રકારને વ્યપદેશ થયે છે તે દષ્ટિવાદની અપેક્ષાએ સંજ્ઞી મના છે. ક્ષાપશમિક જ્ઞાનવાળે સમ્યક્દષ્ટિ જીવ જ દૃષ્ટિવાદની દષ્ટિએ સંજ્ઞીપદને વાચ્યાર્થ કહેલ છે. એ જીવ પિતાની શક્તિ પ્રમાણે રાગાદિક દેને દૂર કરવા તત્પર રહે છે, અને તેને આત્મા બીજા સાધારણ જી કરતાં વિશેષ મહત્વવાળો હોય છે. સમ્યગજ્ઞાની જીવ જે રીતે અનંત સંસારના કારણભૂત રાગાદિકેને સર્વથા નાશ કરવામાં ઉદ્યોગી રહે છે, એજ રીતે આ સમ્યગુદષ્ટિ જીવ પણ એજ વિચાર કર્યા કરે છે કે હું પણ રાગાદિકેને નિગ્રહ કરવાને શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy