SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिका टीका-हेतूपदेशेन संमिश्रुतम् अथ कोऽसौ हेतूपदेशेन संज्ञीति शिष्यप्रश्नः। उत्तरमाह-हेऊवएसेणं० ' इत्यादि । हेतूपदेशेन-हेतु: कारण, तस्योपदेशः कथनं, हेतूपदेशस्तेन-कारणोपदेशेनेत्यर्थः । कालिक्युपदेशेनाऽसंश्यपि यः संज्ञित्वकारणमुपलभ्य संज्ञीति व्यपदिश्यते, स एवं भवति-यस्य प्राणिनः खलु अभिसंधारणपूर्विका अभिसन्धारणम् अव्यक्तेन व्यक्तेन वा विज्ञानेन आलोचनं, तत्पूर्विका तत्कारणिका, करणशक्तिःकरणं क्रिया, तस्यां शक्ति प्रवृत्तिः, अस्ति-विद्यते, स प्राणी खलु हेतूपदेशेन संज्ञोति लभ्यते । अयं च द्वीन्द्वियादिः संमूछिमपञ्चेन्द्रियपर्यन्तो विज्ञेयः । फिर शिष्य पूछता है-हे भदन्त ! हेतूपदेश से संबंध से संज्ञी का क्या स्वरूप है ? उत्तर-जिस जीव में अभिसंधारणपूर्विका कारण शक्ति होती है वह जीव हेतूपदेश के संबंध से संज्ञी माना गया है । तात्पर्य इसका यह है-यद्यपि ऐसा जीव कालिकी उपदेश की अपेक्षा संज्ञी नहीं माना जाता है, परन्तु संज्ञिपने के कारणों से उसे संज्ञी कह दिया जाता है। अभिसंधारणपूर्विका करणशक्ति का तात्पर्य इस प्रकार है-व्यक्त तथा अव्यक्त विज्ञान से जो आलोचना होती है-विचार धारा चलती है-उसका नाम अभिसंधारण है, क्रिया में जो प्रवृत्ति होती है वह करणशक्ति है। अभिसंधारणपूर्वक जो क्रियामें प्रवृत्ति होती है वह अभिसंधारण पूर्विका करण शक्ति है। यह अभिसंधारण पूर्विकाकरणशक्ति ही यह हेतूपदेश है। यहां हेतूपदेश की अपेक्षा संज्ञीपना असंज्ञी संमूच्छिम पंचेन्द्रिय जीव से लेकर द्वीन्द्रिय जीवों तक माना गया है। तात्पर्य इसका यह है, जो जीव अपने शरीर के पालन के लिये વળી શિષ્ય પૂછે છે-હે ભદન્ત! હેતુપદેશના સંબંધથી સંસીનું શું २१३चे छ ? ઉત્તર–જે જીવમાં અભિસંધરણ પૂર્વિકા કારણ શક્તિ હોય છે તે જીવ હેતુપદેશના સંબંધથી સંસી માનવામાં આવ્યો છે. તેનું તાત્પર્ય એ છે કે એ જીવ કાલકી ઉપદેશની અપેક્ષાએ સંજ્ઞી માનવામાં આવતો નથી, પણ સંજ્ઞીપણાના કારણેથી તેને સંસી કહી દેવાય છે. અભિસંધારણ પૂર્વિકા કરણ શક્તિનું તાત્પર્ય આ પ્રમાણે છે–વ્યક્ત તથા અવ્યકત વિજ્ઞાનથી જે આલોચના થાય છે. વિચારધારા ચાલે છે તેનું નામ અભિસંધારણ છે, ક્રિયામાં જે પ્રવૃત્તિ થાય છે તે કરણશક્તિ છે. અભિસંધારણ પૂર્વક જે ક્રિયામાં પ્રવૃત્તિ થાય છે તે અભિસંધારણ પૂર્વિકા કારણશક્તિ છે. આ અભિસંધારણપૂર્વિકા કરણશકિત જ અહીં હેતૂપદેશ છે. આ હેતૂપદેશની અપેક્ષાએ સંજ્ઞીપણું અસંશી સંમૂછિમ પંચેન્દ્રિય જીવથી લઈને દ્વીન્દ્રિયજી સુધી માનવામાં આવેલ છે. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy