SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूत्रे ननु कथं विशेषसामान्यार्थावग्रहोऽवलम्बनमिति चेत् , उच्यते-इह 'शब्दोऽयम् ' इत्यपि ज्ञानं विशेषावगमरूपत्वादवायज्ञानम् । तथाहि-शब्दोऽयं नाशब्दो रूपादिरिति शब्दस्वरूपावधारणं विशेषावगमः । अतो यत् पूर्वमनिर्देश्यसामान्यमात्रग्रहणमेकसामायिकं स पारमार्थिकोऽर्थावग्रहः । ततः अवं तु यत् "किमिद' -मिति विमर्शनं सा ईहा । तदनन्तरं शब्दस्वरूपावधारणं 'शब्दोऽयम्' इति भवति "यह कुछ है " ऐसा अर्थावग्रह होता है। अवग्रहता और उपधारणता ये दोनों प्रकाशरूपज्ञान व्यापार व्यंजनावग्रह स्वरूप होते हैं । एक सामयिक जो सामान्यरूप अर्थ का अवग्रहरूप बोध परिणाम होता है वह श्रवणता है। तथा विशेष और सामान्यरूप अर्थ का जो अवग्रहरूप बोध परिणाम होता है, अर्थात् जो विशेष सामान्यार्थावग्रह होता है उसका नाम अवलम्बनता है ।। शंका-विशेष सामान्यार्थावग्रह को आप अवलम्बन कैसे कहते हैं ? उत्तर-'शब्दोऽयम्'-यह शब्द है, इस प्रकार का ज्ञान विशेषावगमरूप होने से अवायज्ञान है, क्यों कि यह शब्द है, अशब्द रूपादि नहीं है, इस प्रकार शब्दस्वरूप के अवधारक होने से यह अवायज्ञान विशेषावगम है । अवायज्ञान विशेषावगमस्वरूप इस प्रकार होता है। सर्व प्रथम जो अनिर्देश्य एक समयपर्यन्त सामान्य मात्र का ग्रहण होता है वह पारमार्थिक अर्थाग्रवह है । इस प्रकार अर्थावग्रह होने के बाद जो 'शब्दोऽयम्'-इस प्रकार शब्दस्वरूप का अवधारण होता है આ કંઈક છે” એ અવગ્રહ થાય છે. અવગ્રહણતા અને ઉપધારણતા એ બન્ને પ્રકાશરૂપ જ્ઞાનવ્યાપાર વ્યંજનાવગ્રહસ્વરૂપ હોય છે. જે સામાન્યરૂપ અર્થના અવગ્રહરૂપ બંધ પરિણામ એક સામયિક હોય છે તે શ્રવણતા છે ૩, તથા વિશેષરૂપ અને સામાન્યરૂપ અર્થના જે અવગ્રહરૂપ બોધ પરિણામ હોય છે એટલે કે જે વિશેષ સામાન્યાર્થાવગ્રહ થાય છે. તેનું નામ અવલંબનતા છે. શંકા–વિશેષ સામાન્યાર્થાવગ્રહને આપ અવલંબન કેવી રીતે કહે છે ? उत्तर-"शब्दोऽयम्" ॥ श५४ छ. म प्रा२नुज्ञान विशेषाराम३५ હોવાથી વાય જ્ઞાન છે, કારણ કે આ શબ્દ છે, અશબ્દ રૂપાદિ નથી, આ પ્રકારે શબ્દસ્વરૂપનું અવધારક હેવાથી તે અવાયજ્ઞાન વિશેષાવગમ છે. અવાયજ્ઞાન વિશેપાવગમસ્વરૂપ આ પ્રકારે હોય છે. સર્વપ્રથમ અનિદેશ્ય એકસમય સુધી સામાન્ય માત્રનું ગ્રહણ થાય છે, તે પારમાર્થિકઅર્થાવગ્રહ છે, આ રીતે અર્થી प थया पछी २ "शब्दोऽयम् " 20 घारे ४२१३५नु अवधारण थाय छ,त શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy