SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटीका-व्यञ्जनावग्रहमेदाः । ३४५ अपि च-यथा छायाणवः प्राप्तमेव लोहं समाकर्षन्ति, तथा काष्ठादिकमपि प्राप्तं कस्मान समाकर्षन्ति । यदि प्रतिनियतशक्तिमत्त्वात् काष्ठादिकं नाकर्षन्तीत्युच्यते, तर्हि मनसोऽपि शक्तिः प्रतिनियतैवेति मनो यथा सूक्ष्मेष्वर्थेषु क्वचिन्न ज्ञानमुत्पादयति, शक्तिप्रतिनियमात् , तथा चक्षुरपि व्यवहितदूरदेशस्थितान् विषयान गृह्णातीति मन्तव्यम् , किमनेन छायाणुपरिकल्पनेनेति । बात नहीं है कि-मंत्रका जब मांत्रिक स्मरण करता है तब उसके द्वारा विवक्षित वस्तुका आकर्षण होता है। फिर भी उत्तर यह है कि-जिस तरह छायाणु, प्राप्त हुए लोहका आपके मन्तव्यानुसार आकर्षण करते हैं तो इसी तरह वे प्राप्त काष्ठादिक का आकर्षण क्यों नहीं करते हैं ? यदि इसके समाधान में ऐसा कहा जाय कि उनकी शक्ति प्रति नियत है, प्रति नियत शक्तिविशिष्ट होनेसे ही वे प्राप्त काष्ठादिकका आकर्षण नहीं करते हैं तो फिर यही बात मनमें भी मान लेनी चाहिये, अर्थात् मनकी शक्ति भी प्रतिनियत ही है इसी लिये वह सूक्ष्मादिक अर्थों में ज्ञानका उत्पादक नहीं होता है, अतः जिस प्रकार प्रतिनियत शक्तिवाला होनेसे मन कहीं सूक्ष्मादिक पदार्थों में ज्ञानका उत्पादक नहीं होता, उसी प्रकार चक्षु भी व्यवहित एवं दूर देशस्थित विषयोंका प्रकाशक नहीं होता है फिर अपनी बातको सिद्ध करनेके लिये अप्रसिद्ध छायाणुओंकी कल्पना करनेसे क्या लाभ ? । જાવવા જેવી કઈ વાત નથી કે-જ્યારે માંત્રિક મંત્રનું સ્મરણ કરે છે ત્યારે ત્યારે તેના દ્વારા વિવક્ષિત વસ્તુનું આકર્ષણ થાય છે. વળી બીજે જવાબ એ છે કે જેમ છાયાણ, પ્રાપ્ત થયેલ લોઢાનું આપના મત પ્રમાણે આકર્ષણ કરે છે તે એ જ પ્રમાણે તે પ્રાપ્ત કાષ્ઠાદિકનું આકર્ષણ કેમ કરતા નથી? જે તેના સમાધાનરૂપે એમ કહેવામાં આવે કે તેની શકિત પ્રતિનિયત છે. પ્રતિનિયત શકિતવિશિષ્ટ હેવાથી તે પ્રાપ્ત કાષ્ઠાદિકનું આકર્ષણ કરતા નથી તે પછી એજ વાત મનની બાબતમાં પણ માનવી જોઈએ, એટલે કે મનની શકિત પણ પ્રતિનિયત જ છે તેથી તે સૂફમાદિક અર્થોમાં જ્ઞાનનું ઉત્પાદન થતું નથી, તેથી જેમ પ્રતિનિયત શકિતવાળું હોવાને લીધે મન કઈ સૂક્ષ્માદિક પદાર્થોમાં જ્ઞાનનું ઉત્પાદક થતું નથી એ જ પ્રમાણે ચક્ષુ પણ વ્યવહિત અને દૂર સ્થાનમાં રહેલ વસ્તુનું પ્રકાશક થતું નથી, તે પિતાની વાત સિદ્ધ કરવાને માટે અપ્રસિદ્ધ છાયાણુઓની કલ્પના કરવાથી શું લાભ? न०४४ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy