SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूत्रे अथ प्रथमसमयादिषु शब्दादिविपरिणतद्रव्यसम्बन्धेऽपि काचिदपि ज्ञानमात्रा माभूत् शब्दादिद्रव्याणां तेषु समयेषु स्तोकत्वेन ग्राह्यत्वात् , चरमसमये तु ज्ञानमात्रा स्यात् शब्दादिरूपपरिणतद्रव्यसमूहस्य तदानीं भ्रयस्त्वेन विषयत्वात । इति चेत्, तदयुक्तम्-यदि हि प्रथमसमयादिषु शब्दादिद्रव्याणां स्तोकत्वात् संपृक्ता वष्यव्यक्ता काचिदपि ज्ञानमात्रा न समुल्लसेत् , तर्हि प्रभूतसमुदायसम्पर्केऽपि है ? । परिपुष्ट व्यञ्जनावग्रह ही तो अर्थावग्रह होता है। अर्थावग्रहसे होनेवाला विषयका भान ज्ञाताके ध्यानमें आ जाता है, और व्यञ्जनावग्रहसे होनेवाला अर्थका बोध ज्ञाताके ध्यान में नहीं आता है, यही तो इनमें भेद है। ज्ञानके अभावको ले कर इनमें भेद नहीं माना गया है । इस लिये यह स्वीकार करना चाहिये कि व्यञ्जनावग्रहमें थोड़ी सी ज्ञान की मात्रा हैं। यहा शंकाकार कहता है यह कि प्रथमादि समयों में शब्दादिरूप से परिणत पुद्गल द्रव्यों का संबंध होने पर भी व्यञ्जनावग्रह में जो थोड़ी सी भी ज्ञानमात्रा नहीं होती है ? उसका कारण यह है कि वे उन समयों में बहुत ही स्तोकरूप से-सूक्ष्मरूप से-ग्राह्य होते हैं, परन्तु अन्तिम समय में जो उनका ज्ञान होता है उसका कारण यह है कि उस समय शब्दादिरूप परिणत द्रव्यसमूह का भूयस्त्वरूप से ग्रहण होता है । तात्पर्य शंकाकार का यह है कि अभी सिद्धान्ती की ओर से जो व्यंजनावग्रह में ज्ञानरूपता प्रतिपादन करने के लिये ऐसा कहा गया है कि-'यदि व्यंजनावग्रह में ज्ञानरूपता न मानी जावेगी तो अर्थावग्रह में ज्ञानरूपता એક પુષ્ટ અંશ જ અર્થાવગ્રહ થાય છે. અર્થાવગ્રહથી થનારઅર્થને બોધ જાણુનારના ધ્યાનમાં આવતું નથી, એજ તેમની વચ્ચે ભેદ છે. જ્ઞાનના અભાવે કરીને તેમાં ભેદ મનાયા નથી તેથી એ સ્વીકારવું જોઈએ કે વ્યાંજનાવગ્રહમાં કેટલીક જ્ઞાનની માત્રા છે જ.. જે શંકા કરનારની તરફથી એમ કહેવામાં આવે કે પ્રથમાદિ સમમાં શબ્દાદિ રૂપે પરિણત પુદ્ગલ દ્રવ્યોને સબંધ થતા પણ જે થોડા પ્રમાણમાં પણ જ્ઞાનમાત્રા નથી હોવી તેનું કારણ એ છે કે તેઓ તે સમયમાં બહુ જ સ્તકરૂપે–સૂક્ષ્મરૂપે-ગ્રાહ્યા થાય છે, પણ અતિમ સમયે જે તેમનું જ્ઞાન થાય છે તેનું કારણ એ છે કે તે સમયે શબ્દાદિ રૂપ પરિણત દ્રવ્ય સમૂહનું ભૂય. સ્વરૂપે ગ્રહણ થાય છે. શંકાકરનારના કહેવાનું તાત્પર્ય એ છે કે હમણાં જ સિદ્ધાંત દ્વારા વ્યંજનાવગ્રહમાં જ્ઞાનરૂપતાનું પ્રતિપાદન કરવાને માટે એવું જે કહ્યું છે કે-“જે વ્યંજનાવગ્રહમાં જ્ઞાનરૂપતા માનવામાં ન આવે તે અર્થાવગ્ર શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy