SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ २७८ नन्दीसूत्रे स्तः तथापि पुनरत्र = आभिनिवोधिक श्रुतयोः, आचार्याः- तीर्थंकरगणधराः, नानात्वं भेदं प्रज्ञापयन्ति = प्ररूपयन्ति । कथमिति चेत्, उच्यते - परस्परमनुगतयोरपि लक्षणभेदाद् भेदो दृश्यते । यथा - एकाकाशस्थयोर्धर्माधर्मास्तिकाययोः, तथाहि - धर्मास्तिकायाधर्मास्तिकायौ परस्परं लोलीभावेन एकस्मिन्नाकाशप्रदेशे स्थितौ तथापि यो गतिपरिणामपरिणतयोर्जीवपुद्गलयोर्गत्युपष्टम्भहेतुर्जलमिव मत्स्यस्य, स खलु असंवह लुप्त हो जाना चाहिये, परन्तु ऐसा नहीं होता है, भेदव्यवहार तो इनमें होता ही है सो यह भेदव्यवहार कैसे होता है ? समाधान — इसका समाधान - " तह वि पुण इत्थ" इत्यादि सूत्रांश द्वारा सूत्रकार करते हैं, वे इसमें यह बतलाते हैं कि - यद्यपि ये दोनों ज्ञान अन्योन्यानुगत हैं- परस्पर संबद्ध हैं फिर आचार्य-तीर्थंकर गणधर इनमें भिन्नता की प्ररूपणा करते हैं । इस प्ररूपणा का कारण यह है कि परस्पर अनुगत होने पर भी इन दोनों में लक्षण की अपेक्षा भेद है, अतः लक्षणभेद से इनमें भेद आजाता है । जैसे एक आकाशरूप आधार में स्थित धर्मास्तिकाय और अधर्मास्तिकाय में परस्पर अनुगत होने पर भी लक्षणभेद से भेद माना जाता है । ये दोनों द्रव्य एक आकाशप्रदेश में परस्पर लोली भाव से स्थित माने गये हैं फिर भी इनमें लक्षणभेद से भिन्नता मानी जाती है। जिस प्रकार स्वयं गमन करने की शक्तिसंपन्न मछली को चलने में जल सहायक होता है उसी प्रकार स्वयं गमन થવા જોઇએ, પણ એમ થતું નથી. સેવ્યવહાર તા તેમનામાં થાય છે જ તા તે ભેદ્રવ્યવહાર કેવી રીતે થાય છે ? सभाधानः—तेनु सभाधान " तह वि पुण इत्थ ” ઈત્યાદિ સૂત્રાંશ દ્વારા સૂત્રકાર કરે છે. તેઓ તેમાં એમ ખતાવે છે કે જો કે એ બન્ને જ્ઞાન અન્યાન્યા નુગત છે—પરસ્પર સંબદ્ધ છે તે પણ આચાય—તીથંકર ગણધર તેમનામાં ભિન્નતાની પ્રરૂપણા કરે છે. આ પ્રરૂપણાનુ કારણ એ છે કે પરસ્પર અનુગત હોવા છતાં પણ એ બન્નેમાં લક્ષણની અપેક્ષાએ લે છે, તેથી લક્ષણભેદથી તેમનામાં ભેદ આવી જાય છે. જેમ એક આકાશરૂપ આધારમાં રહેલ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમાં પરસ્પર અનુગત હાવા છતાં લક્ષણ-ભેથી ભેદ્ય મનાય છે તેમ તે બન્ને જ્ઞાન વિષે પણ ભેદ છે. એ બન્ને દ્રવ્ય એક આકાશપ્રદેશમાં પરસ્પર લેાલીભાવથી રહેલ મનાય છે તો પણ તેમનામાં લક્ષણભેદથી ભિન્નતા માનવામાં આવે છે. જે પ્રકારે જાતે ચાલવાની શક્તિવાળી માછલીને ચાલવામાં જળ સહાયક થાય છે, એજ પ્રમાણે જાતે ગમન કરવાની શક્તિવાળા જીવ અને શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy